શોધખોળ કરો

દિલ્હીમાં નહીં લાગુ થાય NPR-NRC,વિધાનસભામાં પાસ કર્યો પ્રસ્તાવ

કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, એનપીઆર અને એનઆરસી મુજબ લોકોને નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે નાગરિકતા સાબિત કરવા માટે સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે ?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાએ (રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર) એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જો એનપીઆર થઈ જશે તો તેના પછી કંઈ નહીં બચે. એનપીઆર બાદ એનઆરસી થવાનું જ છે. કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે માત્ર એનપીઆર પર વાત કરી છે. તેઓ એનઆરસી પર કંઈ બોલ્યા નથી. ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું હતું કે એનપીઆર અંતર્ગત કોઈ પણ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. તેનાથી ડરવાની જરૂર નથી. કેજરીવાલે કહ્યું કે, “એનપીઆરની માહિતી ભેગી કરવામાં આવશે, બાદમાં તેના આધારે એનઆરસી થશે. જો એનપીઆર થઈ જશે તો તેના પછી કંઈ નહીં બચે. એનપીઆર બાદ એનઆરસી થવાનું જ છે. રાષ્ટ્રપતિએ કહી દીધું છે કે, એનઆરસી થશે. ગૃહમંત્રીએ કહ્યું છે કે એનઆરસી થશે...એટલે એનઆરસી લાગુ થશે એ નક્કી જ છે.”
અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, એનપીઆરમાં ડૉક્યૂમેન્ટ માંગવામાં નહીં આવે, પણ તેમણે એ નથી કહ્યું કે એનઆરસીમાં દસ્તાવેજ નહીં માંગવામાં આવે. એનઆરસીમાં તો ડૉક્યૂમેન્ટ માંગવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે, સરકાર કહી રહી છે કે એનઆરસી પર કોઈ ડ્રાફ્ટ તૈયાર નથી. તેમણે કહ્યું, ગૃહમંત્રી અમિત શાહે દેશને એક ક્રોનોલોજી જણાવી હતી. પહેલા સીએએ આવશે, બાદમાં એનપીઆર અને એનઆરસી આવશે. આ ત્રણેય કાયદા એકબીજા સાથે સંકળાયેલા છે. દેશના લોકોની નાગરિકતા પર સવાલો ઉઠાવવામાં આવશે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, “એનપીઆર અને એનઆરસી મુજબ લોકોને નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે નાગરિકતા સાબિત કરવા માટે સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે ? આ ડર બધાને સતાવી રહ્યો છે, કેન્દ્રને મારી અપીલ છે કે એપીઆર અને એનઆરસી પર રોક લગાવવામાં આવે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget