શોધખોળ કરો

દિલ્હીમાં નહીં લાગુ થાય NPR-NRC,વિધાનસભામાં પાસ કર્યો પ્રસ્તાવ

કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, એનપીઆર અને એનઆરસી મુજબ લોકોને નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે નાગરિકતા સાબિત કરવા માટે સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે ?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાએ (રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર) એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જો એનપીઆર થઈ જશે તો તેના પછી કંઈ નહીં બચે. એનપીઆર બાદ એનઆરસી થવાનું જ છે. કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે માત્ર એનપીઆર પર વાત કરી છે. તેઓ એનઆરસી પર કંઈ બોલ્યા નથી. ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું હતું કે એનપીઆર અંતર્ગત કોઈ પણ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. તેનાથી ડરવાની જરૂર નથી. કેજરીવાલે કહ્યું કે, “એનપીઆરની માહિતી ભેગી કરવામાં આવશે, બાદમાં તેના આધારે એનઆરસી થશે. જો એનપીઆર થઈ જશે તો તેના પછી કંઈ નહીં બચે. એનપીઆર બાદ એનઆરસી થવાનું જ છે. રાષ્ટ્રપતિએ કહી દીધું છે કે, એનઆરસી થશે. ગૃહમંત્રીએ કહ્યું છે કે એનઆરસી થશે...એટલે એનઆરસી લાગુ થશે એ નક્કી જ છે.”
અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, એનપીઆરમાં ડૉક્યૂમેન્ટ માંગવામાં નહીં આવે, પણ તેમણે એ નથી કહ્યું કે એનઆરસીમાં દસ્તાવેજ નહીં માંગવામાં આવે. એનઆરસીમાં તો ડૉક્યૂમેન્ટ માંગવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે, સરકાર કહી રહી છે કે એનઆરસી પર કોઈ ડ્રાફ્ટ તૈયાર નથી. તેમણે કહ્યું, ગૃહમંત્રી અમિત શાહે દેશને એક ક્રોનોલોજી જણાવી હતી. પહેલા સીએએ આવશે, બાદમાં એનપીઆર અને એનઆરસી આવશે. આ ત્રણેય કાયદા એકબીજા સાથે સંકળાયેલા છે. દેશના લોકોની નાગરિકતા પર સવાલો ઉઠાવવામાં આવશે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, “એનપીઆર અને એનઆરસી મુજબ લોકોને નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે નાગરિકતા સાબિત કરવા માટે સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે ? આ ડર બધાને સતાવી રહ્યો છે, કેન્દ્રને મારી અપીલ છે કે એપીઆર અને એનઆરસી પર રોક લગાવવામાં આવે.”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

વિડિઓઝ

Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
Embed widget