શોધખોળ કરો

દિલ્હીમાં નહીં લાગુ થાય NPR-NRC,વિધાનસભામાં પાસ કર્યો પ્રસ્તાવ

કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, એનપીઆર અને એનઆરસી મુજબ લોકોને નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે નાગરિકતા સાબિત કરવા માટે સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે ?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાએ (રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર) એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જો એનપીઆર થઈ જશે તો તેના પછી કંઈ નહીં બચે. એનપીઆર બાદ એનઆરસી થવાનું જ છે. કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે માત્ર એનપીઆર પર વાત કરી છે. તેઓ એનઆરસી પર કંઈ બોલ્યા નથી. ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું હતું કે એનપીઆર અંતર્ગત કોઈ પણ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. તેનાથી ડરવાની જરૂર નથી. કેજરીવાલે કહ્યું કે, “એનપીઆરની માહિતી ભેગી કરવામાં આવશે, બાદમાં તેના આધારે એનઆરસી થશે. જો એનપીઆર થઈ જશે તો તેના પછી કંઈ નહીં બચે. એનપીઆર બાદ એનઆરસી થવાનું જ છે. રાષ્ટ્રપતિએ કહી દીધું છે કે, એનઆરસી થશે. ગૃહમંત્રીએ કહ્યું છે કે એનઆરસી થશે...એટલે એનઆરસી લાગુ થશે એ નક્કી જ છે.”
અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, એનપીઆરમાં ડૉક્યૂમેન્ટ માંગવામાં નહીં આવે, પણ તેમણે એ નથી કહ્યું કે એનઆરસીમાં દસ્તાવેજ નહીં માંગવામાં આવે. એનઆરસીમાં તો ડૉક્યૂમેન્ટ માંગવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે, સરકાર કહી રહી છે કે એનઆરસી પર કોઈ ડ્રાફ્ટ તૈયાર નથી. તેમણે કહ્યું, ગૃહમંત્રી અમિત શાહે દેશને એક ક્રોનોલોજી જણાવી હતી. પહેલા સીએએ આવશે, બાદમાં એનપીઆર અને એનઆરસી આવશે. આ ત્રણેય કાયદા એકબીજા સાથે સંકળાયેલા છે. દેશના લોકોની નાગરિકતા પર સવાલો ઉઠાવવામાં આવશે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, “એનપીઆર અને એનઆરસી મુજબ લોકોને નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે નાગરિકતા સાબિત કરવા માટે સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે ? આ ડર બધાને સતાવી રહ્યો છે, કેન્દ્રને મારી અપીલ છે કે એપીઆર અને એનઆરસી પર રોક લગાવવામાં આવે.”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget