શોધખોળ કરો

COVID-19: કેજરીવાલની જાહેરાત, દર્દીની સારવાર દરમિયાન સ્વાસ્થ્ય કર્મીનું મોત થશે તો પરિવારને આપશે એક કરોડ રૂપિયા

દિલ્હીમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 121 પોઝિટિવ મામલા સામે આવ્યા છે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટર્સનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં એક ડોક્ટર અને થર્ડ યર પીજી સ્ટુડન્ટ (બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ) સામેલ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, જો કોઈ સ્વાસ્થ્ય કર્મી (ડોક્ટર, નર્સ કે સફાઈ કર્મી)નું મોત કોરોના વાયરસના દર્દીની સારવાર દરમિયાન થશે તો તેમના પરિવારને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકારી અને ખાનગી ક્ષેત્રના તમામ સ્વાસ્થ્ય ક્રમીને આ લાગુ પડશે.

દિલ્હીમાં કોવિડ-19 માટે બનાવવામાં આવેલી હોસ્પિટલોના એમએસ અને પ્રમુખો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠક કરી હતી. જેમાં આ ફેંસલો લેવામાં આવ્યો. દિલ્હી સરકારે કહ્યું કે, કોરોનાની જંગ લડી રહેલા ડોક્ટરોને શહીદો જેવું સન્માન મળશે.

દિલ્હીમાં શું છે કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ

દિલ્હીમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 121 પોઝિટિવ મામલા સામે આવ્યા છે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટર્સનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં એક ડોક્ટર અને થર્ડ યર પીજી સ્ટુડન્ટ (બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ) સામેલ છે.

બુધવારે દિલ્હીના સરકારી હોસ્પિટલના ડોક્ટરનો કોરોના પોઝિટિવ આવ્યો છે તે દિલ્હી સરકારના દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં કાર્યરત છે. આ હોસ્પિટલ કે ડોક્ટરને કોરોના સાથે કોઈ લેવા-દેવા નથી. હોસ્પિટલના જણાવ્યા મુજબ, હોસ્પિટલ બિલ્ડિંગ, ઓપડી અને લેબને બંધ કરીને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Embed widget