શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેએ કેજરીવાલને આપી જીતની શુભેચ્છા, BJP પર નિશાન સાધતા કહ્યું- 'જનતાની વાતથી ચાલશે દેશ, મન કી બાતથી નહી'

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલહીમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી છે.

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલહીમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું, દિલ્હીની જીત પર હું અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને હાર્દિક અભિનંદન કરૂ છું. દિલ્હીના લોકોએ બતાવી દિધુ કે દેશ જનની વાતથી ચાલશે મન કી બાતથી નહી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, અમે દેશ પ્રેમી અને અમારો વિરોધ કરનારા દેશદ્રોહી એવું માનવાવાળા કેટલાક લોકોનો ભમ્ર દિલ્હીના મતદારોએ તોડી નાખ્યો છે. સુત્રોની જાણકારી મુજબ ઉદ્ધવ ઠાકરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, લોકોના કામની સામે તથાકથિત રાષ્ટ્રીય વિચોરોવાળી સરકાર હારી ગઈ. ઉદ્ધવે કહ્યું કેંદ્રમાં રહેલા મોટા મહારથિઓએ પોતાની પૂરી તાકાત લગાવી, મોટો-મોટા નામોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, અરવિંદ કેજરીવાલની તુલના આતંકવાદી સાથે કરી, સામાન્ય લોકોના વિષયને નજરઅંદાજ કરી અંતરરાષ્ટ્રીય વિષયને ચૂંટણી મુદ્દો બનાવી લોકોનું ઘ્યાન ભટકાવવાની કોશિશ કરી.આ બધુ કરવા છતા અરવિંદ કેજરીવાલને ન હરાવી શક્યા. લોકો આપ સાથે ઉભા રહ્યા અને લોકતંત્ર પર વિશ્વાસ વધારે મજબત કર્યો. દિલ્હીની જનતા અને અરવિંદ કેજરીવાલને હું મહારાષ્ટ્ર અને શિવસેનાની તરફથી દિલથી અભિનંદન કરુ છું. અરવિંદ કેજરીવાલને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપું છું. આ પહેલા પણ ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલને પોતાનું સમર્થન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે પાંચ વર્ષ દિલ્હીમાં આદર્શ કામ કર્યું છે. જેનાથી દિલ્હીની જનતાનો વિકાસ થયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget