શોધખોળ કરો
Advertisement
દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર ફરી સીલ કરવાનો આદેશ, જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને છૂટ
દિલ્હીના હોટસ્પોટ એરિયાથી આવતાં લોકોને ગાઝિયાબાદમાં પ્રવેશ નહીં આપવામાં આવે.
નવી દિલ્હીઃ ગાઝિયાબાદના DM એ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર સીલ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર પાસ ધરાવતાં લોકોને જ ગાઝિયાબાદમાં આવવાની મંજૂરી મળશે. જરૂરી સેવાઓ સંબંધિત લોકોને પણ છૂટ રહેશે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ભારે વાહન, માલનું પરિવહનકરતાં ટ્રક, બેંકિંગ સુવિધા સાથે જોડાયેલા વાહનો અને જરૂરી વસ્તુઓ તથા દવા સંબંધિત ગાડીઓ મંજૂરી વગર ગાઝિયાબાદની સરહદમાં કોઈપણ પૂછપરછ વગર નીકળવાની મંજૂરી હશે. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, બેંક કર્મચારીઓ માટે પણ પાસની જરૂર નહીં પડે. તેમનું આઈકાર્ડ માન્ય રહેશે.
આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ કોઇપણ જાતની રોકટોક વગર આવી શકશે. મીડિયા કર્મીઓ તેમનું માન્ય ઓળખપત્ર દર્શાવીને આવ-જા કરી શકશે.
દિલ્હીના હોટસ્પોટ એરિયાથી આવતાં લોકોને ગાઝિયાબાદમાં પ્રવેશ નહીં આપવામાં આવે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement