શોધખોળ કરો

Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના 544 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત

દિલ્હીમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે, શનિવારે રાજધાનીમાં આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 544 નવા કેસ નોંધાયા છે.

Delhi Corona Case: દિલ્હીમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે, શનિવારે રાજધાનીમાં આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 544 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે 2 લોકોના મોત થયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને 607 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં રાજધાની દિલ્હીમાં કોરોનાના 2,264 સક્રિય કેસ છે. શનિવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 16158 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 544 કોવિડ પોઝિટિવ જોવા મળ્યા હતા. આ દરમિયાન, સકારાત્મકતા દર 3.37 ટકા હતો અને 607 દર્દીઓ સાજા થયા હતા.

દિલ્હી હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર, હાલમાં રાજધાનીમાં 1595 કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને તેની સાથે 125 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 55 દર્દીઓ ICUમાં છે, 41 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે અને 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તે જ સમયે, આમાંથી 103 દર્દીઓ દિલ્હીના છે અને 22 દર્દીઓ દિલ્હીની બહારની હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 11160 લોકોનો RTPCR, CBNAAT ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય 4998 લોકોનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 39205028 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં ગયા અઠવાડિયે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ ત્યાર બાદ ફરીથી નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે.  ફરીથી કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 668 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 515  દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી. 

 
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 668 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 253, સુરત શહેરમાં (Surat) 81, વડોદરા શહેરમાં (Vadodara) 52,  ભાવનગર શહેરમાં 27, ગાંધીનગર શહેરમાં 27, ગાંધીનગરમાં 19, સુરતમાં 18, વલસાડ 18, મહેસાણા 15, કચ્છમાં 14 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 515 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,22,381 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4046 થયા છે, જેમાં 5 દર્દી  વેન્ટિલેટર પર છે, જયારે 4041 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget