શોધખોળ કરો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે રાજકીય સંઘર્ષ વધવાની શક્યતાઓ છે. દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન આરોગ્ય વિભાગના રૂ. 3,200 કરોડના કામને મોકૂફ રાખ્યું છે. તાનાજી સાવંત પર કોઈપણ કામના અનુભવ વિના કંપનીને યાંત્રિક સફાઈનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકાર દરમિયાન કથિત ગેરરીતિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શિંદે સરકારના ઘણા નિર્ણયો મોકૂફ રાખવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક રદ પણ કરવામાં આવ્યા હતા. તાનાજી સાવંત શિંદે સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન અધિકારીઓની બદલી અને એમ્બ્યુલન્સની ખરીદી સહિતના હજારો કરોડ રૂપિયાના કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે.

સફાઈની કામગીરી આઉટસોર્સ કરવામાં આવી રહી હતી

આરોગ્ય વિભાગ હેઠળની તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોની સફાઈ કાર્યને આઉટસોર્સ કરવા સંમત થયા હતા. આ માટે 30 ઓગસ્ટ 2024ના રોજ પુણેની એક ખાનગી કંપનીને વાર્ષિક 638 કરોડ રૂપિયા અને 3 વર્ષ માટે કુલ 3,190 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ નિર્ણય અંગે પહેલેથી જ નારાજગી ચાલી રહી છે ?

સીએમ ફડણવીસે ઓએસડી અને મંત્રીઓના ખાનગી સચિવના મામલે પણ કડક વલણ અપનાવ્યું છે. ઓએસડી અને મંત્રીઓના સચિવની નિમણૂક માટે 125 નામ મોકલવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ 109 નામોને મંજૂરી આપી છે જ્યારે 16 નામો રોકી રાખ્યા છે. 

આ નામોમાં કેટલાક નામ એવા છે જેમના સૂચનો એકનાથ શિંદેની શિવસેનાએ પણ આપ્યા હતા. આ નિર્ણયની ઉદ્ધવ ઠાકરે જૂથે પણ પ્રશંસા કરી હતી. શિવસેના યુબીટીએ કહ્યું હતું કે ફડણવીસ રાજ્યના શાસનમાં શિસ્ત લાવવા માટે મજબૂત પગલાં લઈ રહ્યા છે. સીએમ ફડણવીસે ભ્રષ્ટાચારની ગટરની સફાઈ શરૂ કરી દીધી છે. 

મહારાષ્ટ્રનું રાજકારણ રસપ્રદ બન્યું

વાસ્તવમાં મહારાષ્ટ્રની રાજનીતિ 2019 પછી રોમાંચક મોડ પર જઈ રહી છે. 2019 પછી મહારાષ્ટ્રમાં શું થશે તે કહી શકતા નથી. આવી સ્થિતિમાં 2024માં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બધુ બરાબર નથી.  અજિત પવારના પ્રવક્તા શિંદેના મંત્રીઓ પર નારાજ છે.

વિરોધીઓનું કહેવું છે કે અજિત પવારની પાર્ટી શિંદેના પીએસ અને ઓએસડી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ અજિત પવારના મંત્રીઓ ધનંજય મુંડે અને માણિક રાવ કોકાટેના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મંત્રીઓના પીએસ અને ઓએસડીને લઈને એકનાથ શિંદેને ચેકમેટ આપવા અંગે ચર્ચા ચાલી રહી છે.

શિંદે નારાજ, ઉદ્ધવ ઠાકરેએ કર્યા CM ફડણવીસના વખાણ, મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget