શોધખોળ કરો

Gyanvapi Masjid: જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અંગે મુસ્લિમ પક્ષ સાથે મિટિંગ બાદ વારાણસી કલેક્ટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Gyanvapi Masjid survey : કોર્ટે સર્વેના કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

Gyanvapi Masjid survey :  જ્ઞાનવાપી મસ્જિદ સર્વે અંગેના મોટા સમાચાર સામે આવ્યાં છે. જ્ઞાનવાપી મસ્જિદમાં કમિશનની કાર્યવાહીમાં સહકાર માટે કોર્ટમાંથી મળેલા આદેશ બાદ હવે 14મી મે એટલે કે શનિવારથી સર્વેની કામગીરી શરૂ થશે. આજે 13 મે ના રોજ સર્વેને લઈને વારાણસીના કલેક્ટર  અને પોલીસ કમિશનર સાથે કોર્ટ કમિશનર, હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં શનિવારથી સર્વેની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ  ઇત્ઝામિયા મસ્જિદ કમિટીએ તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.

તે બેઠકમાં પોલીસ કમિશનર પણ હાજર હતા, તેમણે બંને સમુદાયના લોકોને શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા અપીલ કરી છે.  ગઈકાલે એટલે કે 12 મેના રોજ વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં 17 મે પહેલા ફરી સર્વે શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કમિશનરને હટાવવાની અપીલ પણ કોર્ટે ફગાવી દીધી હતી. હવે આ સર્વે દરમિયાન કમિશનર હાજર રહેશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ સર્વેમાં કોઈ અડચણ ન હોવી જોઈએ. જો કોઈ અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોર્ટે શું આદેશ આપ્યો?
કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અંગે કોર્ટ  કમિશનર 17 મેના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કરે. ગઈકાલે 13 મે ના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે 17 મે સુધીમાં રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી સર્વે પૂર્ણ કરવામાં આવે. કોર્ટે કહ્યું છે કે સર્વેની કાર્યવાહી દરમિયાન બેમાંથી એક કોર્ટ કમિશનર ગેરહાજર રહેશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.


કોર્ટે સર્વેના કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે FIR  નોંધવાનો આદેશ આપ્યો છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ગેટની ચાવી ન મળે તો તાળું તોડી શકાય છે. આ સાથે સર્વે દરમિયાન વિડીયોગ્રાફી માટે પણ સૂચના આપવામાં આવી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget