શોધખોળ કરો

મહારાષ્ટ્ર: ECએ જાહેર કરી વિધાન પરિષદ ચૂંટણીની તારીખ

ચૂંટણી પંચે મહારાષ્ટ્રની 9 વિધાન પરિષદો માટે 21 મેને મતદાન અને પરિણામની તારીખ નક્કી કરી છે. ઉદ્ધવ ઠાકરે માટે આ ચૂંટણી એટલે મહત્વપૂર્ણ છે કારણ કે આ 9 વિધાન પરિષદ બેઠકોમાંથી 1 બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે ચૂંટાઈ વિધાનસભા જશે.

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પંચ તરફથી મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 9 બેઠકો પર યોજાનારી ચૂંટણીને લઈને આજે બેઠક કરી. આ બેઠક બાદ ચૂંટણી પંચે મહારાષ્ટ્રની 9 વિધાન પરિષદો માટે 21 મેને મતદાન અને પરિણામની તારીખ નક્કી કરી છે. ઉદ્ધવ ઠાકરે માટે આ ચૂંટણી એટલે મહત્વપૂર્ણ છે કારણ કે આ 9 વિધાન પરિષદ બેઠકોમાંથી 1 બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે ચૂંટાઈ વિધાનસભા જશે. હાલ ઉદ્ધવ ઠાકરે વિધાનસભાના સદસ્ય નથી અને નિયમોના હિસાબથી જરૂરી છે કે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લીધાના 6 મહિનાની અંદર વિધાનસભાના સદસ્ય બને જો આમ ન થયા તો તેમણે પોતાનું પદ છોડવું પડે. પરંતુ હવે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે જે તારીખોની જાહેરાત કરી તે મુજબ મહારાષ્ટ્રની 9 વિધાન પરિષની બેઠકો માટે નોટિફિકેશન 4 મેના જાહેર થશે અને 11મે સુધી નામાંકન કરી શકાશે. ઉમેદવારી પરત લેવાની તારીખ 14 મે હશે અને 21 મેના સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન અને 21મેના સાંજે 5 વાગ્યે મતોની ગણતરી થશે અને એજ દિવસે પરીણામ પણ સામે આવશે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને વિધાન મંડળની નવ ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણી યોજવા અનુરોધ કર્યો હતો, જેની ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે.
નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારે તે કોઇપણ વિધાનમંડળના સભ્ય ન હતા. આવામાં નિયમ પ્રમાણે સીએમ બનવાના છ મહિનાની અંદર કોઇપણ સદનના સભ્ય હોવા જરૂરી બને છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
Embed widget