શોધખોળ કરો

Excise Case: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો

સીબીઆઈ દારૂની નીતિમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. આ સંદર્ભે, કેન્દ્રીય તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ કરી હતી.

Manish Sisodia Named In CBI Chargesheet: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી શકે છે. CBIએ દિલ્હીની દારૂ નીતિ કેસમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. અગાઉ સિસોદિયાનું નામ કોઈ ચાર્જશીટમાં નહોતું. કોર્ટે ચાર્જશીટના મુદ્દાઓ પર દલીલો માટે 12 મેની તારીખ નક્કી કરી છે.
 
સીબીઆઈ દારૂની નીતિમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. આ સંદર્ભે, કેન્દ્રીય તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ કરી હતી. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પણ ED સિસોદિયાની પૂછપરછ કરી રહી છે અને દાવો કર્યો છે કે સિસોદિયા એક્સાઇઝ પોલિસીમાં થયેલા ભ્રષ્ટાચારમાં મુખ્ય કાવતરાખોર છે. મનીષ સિસોદિયા ઉપરાંત બૂચી બાબુ, અર્જુન પાંડે અને અમનદીપ ધલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. 
 
અરવિંદ કેજરીવાલની કરાઈ હતી પૂછપરછ
 
આરોપ છે કે, દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂના વેપારીઓને લાઇસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો થયો હતો. જેમણે આ માટે કથિત રીતે લાંચ આપી હતી. ગયા અઠવાડિયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા આ મામલે લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દારૂની નીતિને બનાવટી ગણાવતા કેજરીવાલે સવાલ ઉઠાવ્યા બાદ કહ્યું હતું કે, કેન્દ્ર આમ આદમી પાર્ટીને નિશાન બનાવી રહ્યું છે કારણ કે તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે.
 
મનીષ સિસોદિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાની જામીન અરજીમાં કોર્ટને કહ્યું છે કે, કેન્દ્રીય એજન્સી પાસે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. આ કેસમાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને સિસોદિયા સિવાય તમામ જામીન પર બહાર છે. જ્યારે BRS નેતા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી છે.

મનીષ સિસોદિયાની પત્ની હોસ્પિટલમાં દાખલ

દરમિયાન, મનીષ સિસોદિયાની પત્નીને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત છે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સિસોદિયાના ઘરે તેમની પત્નીને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, સીમા સિસોદિયા ખૂબ જ ગંભીર બીમારીથી પીડિત છે. મનીષ સિસોદિયાનો પુત્ર અભ્યાસ માટે વિદેશમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો
વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
મોબાઇલ યુઝર્સને ઝટકો લાગશે: રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થશે! જાણો દરો કેટલા વધશે?
રિચાર્જ કરાવતા પહેલા આ વાંચો! તમારા મોબાઈલ પ્લાન મોંઘા થવાના છે! ટેલિકોમ કંપનીઓ લેશે મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Gandhinagar News : રોડ-રસ્તા, પુલ અને હાઈવેની સ્થિતિને લઇને મુખ્યમંત્રીની હાઈલેવલ બેઠક
Gujarat Rains: અવિરત વરસાદથી રાજ્યમાં 154 રસ્તા પર વાહનવ્યવહાર થયા પ્રભાવિત
AAP MLA Chaitar Vasava in Slap Controversy: ચૈતર વસાવાની ધરપકડ ગેરકાયદે, સમર્થનમાં કોંગ્રેસ MLA
Purna River Flood : નવસારીમાં પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી, અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી
Kutch Rain : કચ્છમાં અનરાધાર વરસાદ, નદી-નાળા છલકાયા, સ્કૂલોમાં રજા જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો
વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
મોબાઇલ યુઝર્સને ઝટકો લાગશે: રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થશે! જાણો દરો કેટલા વધશે?
રિચાર્જ કરાવતા પહેલા આ વાંચો! તમારા મોબાઈલ પ્લાન મોંઘા થવાના છે! ટેલિકોમ કંપનીઓ લેશે મોટો નિર્ણય
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી ધોધમાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી ધોધમાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પાકિસ્તાને ચીનને આપ્યો મોટો ઝટકો,  j-35 ફાઈટર જેટને લઈ કહી દિધી આ મોટી વાત
પાકિસ્તાને ચીનને આપ્યો મોટો ઝટકો,  j-35 ફાઈટર જેટને લઈ કહી દિધી આ મોટી વાત
કોણ છે સંજોગ ગુપ્તા? જે બન્યા ICCના નવા CEO, ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજનું લેશે સ્થાન
કોણ છે સંજોગ ગુપ્તા? જે બન્યા ICCના નવા CEO, ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજનું લેશે સ્થાન
તહવ્વુર રાણાએ 26/11 મુંબઈ હુમલાને લઈ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો, જાણો શું કહ્યું ?
તહવ્વુર રાણાએ 26/11 મુંબઈ હુમલાને લઈ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો, જાણો શું કહ્યું ?
Embed widget