શોધખોળ કરો

Exclusive: આપ નેતા સંજય સિંહ બોલ્યા, 'ઉદ્ધવ ઠાકરેને CM ચહેરો જાહેર કરે MVA' 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે. એબીપી માઝા સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તૂટી ગઈ, શરદ પવારના ધારાસભ્યોને તોડવામાં આવ્યા  અને સરકાર બનાવ્યા પછી ભાજપે મહારાષ્ટ્ર સાથે સાવકી માતા જેવો વ્યવહાર કર્યો છે.  આ બાબતોને લઈને મહારાષ્ટ્રના લોકોમાં નારાજગી છે. તમને જણાવી દઈએ કે મહાવિકાસ આઘાડીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. તેનો નિર્ણય ચૂંટણી બાદ લેવામાં આવશે.

સંજય સિંહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અને શરદ પવાર જૂથનું કહેવું છે કે જે વધુ ધારાસભ્યો મેળવશે તે મુખ્યમંત્રીનો ચહેરો હશે. તેના પર તેમણે કહ્યું કે, "મારો અંગત મત છે કે જો આમ થશે તો ગઠબંધન પાર્ટીઓ એકબીજાને હરાવવાના પ્રયાસો શરૂ કરશે. તેઓ વિચારશે કે આ પાર્ટીને વધુ નંબર ન મળવા જોઈએ. હરિયાણામાં પણ આવું જ થયું. કોંગ્રેસના અલગ-અલગ જૂથો એક બીજાને હરાવવામાં લાગી ગયા અને ત્યાં નુકસાન થયું. નંબરના ખેલમાં ફસાઈ ગયા તો નુકસાન થશે.

રાજ ઠાકરેનું કહેવું છે કે બીજેપીનો જ સીએમ બનશે, આના પર તેમણે કહ્યું કે, "એક સીટ તેઓ તેમના પુત્ર માટે માંગી રહ્યા હતા પરંતુ ન આપી. મને નથી લાગતું કે રાજ ઠાકરે ભાજપને સહયોગ કે સમર્થન કરવા જઈ રહ્યા છે.  અલગ-અલગ સમય પર તેઓ અલગ-અલગ સ્ટેન્ડ લેતા રહે છે. હાલ થોડા મત MNS તોડી શકે છે, શિંદે થોડા વોટ લઈ શકે છે, તેના પર પણ રોક લાગી જશે જો ઉદ્ધવ ઠાકરેને ચહેરો બનાવવામાં આવે."

સંજય સિંહે કહ્યું કે, "એકનાથ શિંદેની સરકારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમામાં પણ કૌભાંડ કર્યું હતું. મહારાષ્ટ્રની બે લાખ કરોડની યોજના છીનવીને બીજા રાજ્યમાં લઈ જવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે આ મુદ્દાઓને જનતાની વચ્ચે સારી રીતે રાખી રહ્યા છે. "

AAP સાંસદે કહ્યું કે લોકો મહાયુતિને હરાવવા અને મહાવિકાસ અઘાડીને જંગી બહુમતીથી જીતાડવા માટે તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે જે પ્રકારનું વાતાવરણ લોકસભા ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું હતું તેવું જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં છે.  તેનું સૌથી મોટું કારણ એ છે કે વિધાનસભાની અંદર જ ગોટાળો થયો હતો. 

Maharashtra Assembly Elections: કોણ હશે મહાયુતિનો મુખ્યમંત્રીનો ચહેરો, અમિત શાહે કર્યો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Embed widget