શોધખોળ કરો

Exclusive: આપ નેતા સંજય સિંહ બોલ્યા, 'ઉદ્ધવ ઠાકરેને CM ચહેરો જાહેર કરે MVA' 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે. એબીપી માઝા સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તૂટી ગઈ, શરદ પવારના ધારાસભ્યોને તોડવામાં આવ્યા  અને સરકાર બનાવ્યા પછી ભાજપે મહારાષ્ટ્ર સાથે સાવકી માતા જેવો વ્યવહાર કર્યો છે.  આ બાબતોને લઈને મહારાષ્ટ્રના લોકોમાં નારાજગી છે. તમને જણાવી દઈએ કે મહાવિકાસ આઘાડીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. તેનો નિર્ણય ચૂંટણી બાદ લેવામાં આવશે.

સંજય સિંહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અને શરદ પવાર જૂથનું કહેવું છે કે જે વધુ ધારાસભ્યો મેળવશે તે મુખ્યમંત્રીનો ચહેરો હશે. તેના પર તેમણે કહ્યું કે, "મારો અંગત મત છે કે જો આમ થશે તો ગઠબંધન પાર્ટીઓ એકબીજાને હરાવવાના પ્રયાસો શરૂ કરશે. તેઓ વિચારશે કે આ પાર્ટીને વધુ નંબર ન મળવા જોઈએ. હરિયાણામાં પણ આવું જ થયું. કોંગ્રેસના અલગ-અલગ જૂથો એક બીજાને હરાવવામાં લાગી ગયા અને ત્યાં નુકસાન થયું. નંબરના ખેલમાં ફસાઈ ગયા તો નુકસાન થશે.

રાજ ઠાકરેનું કહેવું છે કે બીજેપીનો જ સીએમ બનશે, આના પર તેમણે કહ્યું કે, "એક સીટ તેઓ તેમના પુત્ર માટે માંગી રહ્યા હતા પરંતુ ન આપી. મને નથી લાગતું કે રાજ ઠાકરે ભાજપને સહયોગ કે સમર્થન કરવા જઈ રહ્યા છે.  અલગ-અલગ સમય પર તેઓ અલગ-અલગ સ્ટેન્ડ લેતા રહે છે. હાલ થોડા મત MNS તોડી શકે છે, શિંદે થોડા વોટ લઈ શકે છે, તેના પર પણ રોક લાગી જશે જો ઉદ્ધવ ઠાકરેને ચહેરો બનાવવામાં આવે."

સંજય સિંહે કહ્યું કે, "એકનાથ શિંદેની સરકારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમામાં પણ કૌભાંડ કર્યું હતું. મહારાષ્ટ્રની બે લાખ કરોડની યોજના છીનવીને બીજા રાજ્યમાં લઈ જવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે આ મુદ્દાઓને જનતાની વચ્ચે સારી રીતે રાખી રહ્યા છે. "

AAP સાંસદે કહ્યું કે લોકો મહાયુતિને હરાવવા અને મહાવિકાસ અઘાડીને જંગી બહુમતીથી જીતાડવા માટે તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે જે પ્રકારનું વાતાવરણ લોકસભા ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું હતું તેવું જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં છે.  તેનું સૌથી મોટું કારણ એ છે કે વિધાનસભાની અંદર જ ગોટાળો થયો હતો. 

Maharashtra Assembly Elections: કોણ હશે મહાયુતિનો મુખ્યમંત્રીનો ચહેરો, અમિત શાહે કર્યો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Embed widget