શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોદી સરકારે ત્રીજી વખત લોકડાઉનમાં કર્યો વધારો, જાણો કેટલા દિવસ સુધી રહેશે લોકડાઉન ?
કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે દેશમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે.
![મોદી સરકારે ત્રીજી વખત લોકડાઉનમાં કર્યો વધારો, જાણો કેટલા દિવસ સુધી રહેશે લોકડાઉન ? extend the Lockdown for a further period of two weeks beyond May 4 મોદી સરકારે ત્રીજી વખત લોકડાઉનમાં કર્યો વધારો, જાણો કેટલા દિવસ સુધી રહેશે લોકડાઉન ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/02000607/Lockdown-extend.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે દેશમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે. દેશમાં બે અઠવાડીા સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. હવે દેશમાં 17 મે સુધી લોકડાઉન રહેશે. સરકારે તેનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું હાલ લોકડાઉન ખત્મ કરવાથી નુકશાન થઈ શકે છે એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસની મહામારીને લઈને સમગ્ર દેશમાં છેલ્લા 38 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે. 21 દિવસના પ્રથમ લોકડાઉનની જાહેરાત 24 માર્ચે પ્રધાનમંત્રી મોદીએ કરી હતી. બાદમાં 14 એપ્રિલે વધુ 19 દિવસ એટલે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન 2.0નો સમય ત્રણ મેના ખત્મ થઈ રહ્યો હતો. આ પહેલા જ મોદી સરકાર દ્વારા દેશમાં લોકડાઉનને બે અઠવાડીયા સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ચાર મેથી 17 મે સુધી લોકડાઉન 3.0 લાગુ રહેશે. આ દરમિયાન શુ ગતિવિધિઓ ચાલુ રહેશે તેને લઈને ગૃહમંત્રાલયે એડવાઈઝરી પણ જાહેર કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)