શોધખોળ કરો

Farmers Protests: ખેડૂતો અને સરકાર વચ્ચેની 11માં તબક્કાની બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ શું કહ્યું ? જાણો વિગતે

બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, વાતચીતના 11 રાઉન્ડ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા સૌથી સારો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે ખેડૂતો તેના પર વિચાર કરે.

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન સતત 58માં દિવસે પણ દિલ્હીની સીમા પર યથાવત છે. તેની વચ્ચે આજે સરકાર સાથે મળેલી 11માં તબક્કાની બેઠક પણ નિષ્ફળ રહી હતી. બેઠકની આગામી તારીખ હાલ નક્કી કરવામાં આવી નથી. બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, વાતચીતના 11 રાઉન્ડ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા સૌથી સારો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે ખેડૂત તેના પર વિચાર કરે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, હું ભારે મનથી આ વાત કહી રહ્યો છું કે, આ મોટું દુર્ભાગ્યપૂર્ણ છે કે, ખેડૂતો તરફથી કોઈ પણ સકારાત્મક રિસ્પોન્સ નથી મળી રહ્યો. તોમરે ખેડૂત નેતાઓને કહ્યું કે, સરકાર તમારા સહયોગ માટે આભારી છે. કાયદામાં કોઈ કમી નથી. અમે તમારા સન્માનમાં પ્રસ્વાવ આપ્યો હતો. તમે નિર્ણય ના કરી શક્યા. જો તમે કોઈ નિર્ણય પર પહોંચો છો તો સૂચિત કરજો. તેના પર ફરી ચર્ચા કરીશું. બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે, અમે કાયદો રદ કરવાની માંગ પર અડગ છે. આંદોલન ચાલુ રહેશે. વાતચીત માટે આગામી તારીખ નક્કી કરવામાં આવી નથી. આ પહેલા 20 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે ખેડૂતો નેતાઓને પ્રસ્તાવ આપ્યો હતો કે, તેઓ કૃષિ કાયદાને એક-દોઢ વર્ષ સુધી સ્થગિત કરવા માટે તૈયાર છે. આ દરમિયાન સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની એક કમિટી આ કાયદા પર વિસ્તૃત ચર્ચા કરી સમાધાનનો રસ્તો કાઢશે. જો ગુરુવારે ખેડૂત નેતાઓએ આ પ્રસ્તાવને નકારી દીધો હતો. ખેડૂતો કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget