શોધખોળ કરો

GHMC Election Final Result 2020: પરીણામ આવ્યું, ભાજપને બમ્પર ફાયદો, જાણો AIMIMને કેટલી બેઠકો મળી

ભાજપે આ ચૂંટણીમાં ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પાર્ટી માટે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.

GHMC Election Results:ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (GHMC) ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર સફળતા મેળવી છે. પરંતુ નિગમ પર ટીઆરએસ ફરી એક વખત કબજો જમાવવા જઈ રહ્યું છે. કે ચંદ્રશેખરની પાર્ટી ટીઆરએસએ 56 બેઠકો પર જીત મેળવી છે અને સૌથી મોટી પાર્ટી બની છે. નિગમમાં બહુમત માટે 76 બેઠકોની જરૂર છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ત્રીજા નંબર પર રહી અને પાર્ટીએ 43 બેઠકો પર જીત મેળવી છે. કુલ 150 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપે 49 બેઠકો પર જીત મેળવી છે. 2016ની ચૂંટણીમાં ટીઆરએસ 99, એઆઈએમઆઈએમ 44, ભાજપ 4, કૉંગ્રેસ 2 અને ટીડીપી એક બેઠક જીતી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર બે બેઠકો પર સિમિત રહી ગઈ છે. પાર્ટીની હાર બાદ તેલંગણા કૉંગ્રેસના અધ્યક્ષ ઉત્તમ રેડ્ડીએ રાજીનામું આપી દીધુ છે. TRS- 56 BJP - 49 AIMIM - 43 INC - 02 ભાજપે આ ચૂંટણીમાં ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પાર્ટી માટે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે, ટીઆરએસ રાવનો ચહેરો અને મુખ્યમંત્રી તરીકે તેમના કામકાજ પર નિર્ભર રહી હતી. કોણે કેટલી બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા ? સત્તારૂઢ ટીઆરએસએ તમામ 150 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે ભાજપે 149 વોર્ડમાં ઉમેદવાર ઉતાર્યા હતા. કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ અને ટીડીપીએ ક્રમશ: 146, 51 અને 106 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget