શોધખોળ કરો

ગ્રીન ટી, હર્બલ ટીને હવે નહિ કહી શકાય Tea, FSSAIએ આપ્યો આદેશ, જાણો કેમ બદલાય પરિભાષા

હવે હર્બલ ટી, ડિટોક્સ ટી, ફ્લાવર ટી જેવા પીણાને ટી નહિ કહી શકાય. આ પીણા બજારમાં રહેશે પણ 'ચા' ના નામે નહિ વેચી શકાય.FSSAI નો આ નિર્ણય ચાની પરિભાષાને લઇને ચાલી રહેલા ભ્રમને દૂર કરશે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટતા કરી છે કે, ફક્ત કેમેલીયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી બનાવેલા ઉત્પાદનોને જ 'ચા' કહી શકાય. વધુમાં, અન્ય છોડ, જડીબુટ્ટીઓ અથવા ફૂલોમાંથી બનાવેલા કોઈપણ પીણાને 'ચા' કહેવું ખોટું, ગેરમાર્ગે દોરનારું અને કાયદેસર રીતે અયોગ્ય માનવામાં આવે છે.
 
FSSAI એ જણાવ્યું હતું કે હર્બલ ટી, રૂઈબોસ ટી અને ફ્લાવર ટી જેવા ઘણા ઉત્પાદનો બજારમાં 'ચા/ચાય' નામથી વેચાઈ રહ્યા છે, જોકે તે ખરેખર ચા નથી. નિયમો અનુસાર, કાંગડા ટી, ગ્રીન ટી અને ઇન્સ્ટન્ટ ટી પણ ફક્ત  Camellia sinensis સિનેન્સિસમાંથી જ બનાવવી જોઈએ
 
લેબલિંગને લઇને સખત આદેશ
ઓથોરિટીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઈપણ ફૂડ પેકેજનું સાચું અને અધિકૃત નામ દર્શાવવું ફરજિયાત છે. કેમેલીયા સિનેન્સિસમાંથી ન બનેલા ઉત્પાદનો પર "ચા" શબ્દનો ઉપયોગ ખોટી બ્રાન્ડિંગ માનવામાં આવે છે. આવા પીણાં " પ્રોપ્રાઇટરી ફૂડ અથવા નોન સ્પેસિફાઇડ ફૂડ  (2017) ની શ્રેણીમાં આવે છે.           
 
નિર્માતા, વિક્રેતા અને ઇ કોમર્સ કંપની માટે આદેશ
FSSAIએઉત્પાદકો, વેચાણકર્તાઓ, આયાતકારો અને ઓનલાઈન પ્લેટફોર્મ્સને કેમેલિયા સિનેન્સિસમાંથી ન બનેલા કોઈપણ ઉત્પાદન પર "ચા" શબ્દનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લંઘન કરનારાઓ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફૂડ સેફ્ટી અધિકારીઓને પરિસ્થિતિ પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી છે.                                                                            
 
ગ્રાહકો માટે આનો શું અર્થ થશે ?
હવે, હર્બલ ટી, ડિટોક્સ ટી અને ફ્લાવર ટી જેવા પીણાંના નામ બદલવા પડશે. આ પીણાં બજારમાં રહેશે, પરંતુ હવે ચાના નામે નહિ વેચાય. FSSAIના આ પગલાથી ચાની વ્યાખ્યા અંગે બજારમાં ચાલી રહેલી મૂંઝવણ દૂર થશે અને ગ્રાહકોને સમજવામાં મદદ મળશે કે, તેમના કપમાં રહેલું પીણું વાસ્તવિક ચા છે કે પછી હર્બલ ઇન્ફ્યુઝન છે
 
 
 
 
 
 
 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Embed widget