શોધખોળ કરો

હરિયાણામાં ADGP નો પોતાને ગોળી મારી આપઘાતથી ખળભળાટ, પત્ની છે IAS  

હરિયાણા કેડરના એડીજીપી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. તેમણે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

ADGP Y Puran kumar commits suicide : હરિયાણા કેડરના એડીજીપી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. તેમણે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ ચંદીગઢ ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી. વાય. પૂરણ કુમારના પત્ની આઈએએસ અધિકારી છે. તેમનું નામ અમનીત પી. કુમાર છે. આ ઘટના બની ત્યારે તેમના પત્ની અમનીત ઘરે હાજર ન હતા.

2001 બેચના આઈપીએસ અધિકારી છે

હકીકતમાં, અમનીત પી. કુમાર મુખ્યમંત્રી સાથે જાપાન ગયેલા અધિકારીઓના પ્રતિનિધિમંડળમાં સામેલ છે.  વાય. પૂરણ કુમાર 2001 બેચના આઈપીએસ અધિકારી હતા.

ADGP રેન્કના અધિકારી વાય. પૂરણ કુમાર હાલમાં PTC સુનારિયા (રોહતક) માં IG તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમને અગાઉ રોહતકમાં IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા નહીં.

મનીષા હત્યાકાંડની તપાસમાં સામેલ હતા 

આઈપીએસ અધિકારી પૂરણ કુમાર હરિયાણામાં કુખ્યાત મનીષા હત્યા કેસની તપાસમાં પણ સામેલ હતા. તેમની આત્મહત્યાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

પોલીસ દ્વારા ઓળખ

ચંદીગઢના એસએસપી કંવરદીપ કૌરે જણાવ્યું હતું કે, "અમને સેક્ટર 11 પોલીસ સ્ટેશનમાં બપોરે 1:30  વાગ્યે ગોળીબારની માહિતી મળી હતી. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તે આત્મહત્યા છે." આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારનો મૃતદેહ તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો. સીએફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે. પોસ્ટમોર્ટમ પછી વધુ માહિતી ઉપલબ્ધ થશે.

પત્ની કાલે સવારે પરત ફરે તેવી અપેક્ષા છે

વાય. પૂરણ કુમારની પત્ની અમનીત સેક્રેટરી ફોરેન કો-ઓપરેશન વિભાગના  કમિશનર પદ પર તૈનાત છે. તે બુધવાર (8 ઓક્ટોબર) સવારે ઘરે પરત ફરે તેવી અપેક્ષા હતી. વાય. પૂરણ કુમારના પત્ની અમનીત મુખ્યમંત્રી સાથે જાપાનના પ્રવાસ પર ગયા છે. તેઓ બુધવારે સવારે પરત ફરે તેવી આશા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Embed widget