શોધખોળ કરો

બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, 24 લોકોના મોત, 12 જિલ્લાના 25 લાખ લોકો ફસાયા, જાણો વિગતે

પાડોશી દેશ નેપાલમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે બિહારના 12 જિલ્લામાં પુરનુ પાણી ઘૂસી ગયુ જેના 25.66 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે

પટનાઃ દેશમાં વરસાદે કહેર મચાવી દીધો છે, ખાસ કરીને પૂર્વોત્તર અને બિહારમાં વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઇ છે. જેમાં લાખો લોકો બેઘર અને નિસહાય બન્યા છે. દેશમાં ભારે વરસાદથી અત્યાર સુધી 44 લોકોના મોત થયા છે, વળી 70 લાખથી વધુ લોકો પુર પ્રભાવિત થયા છે. બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, 24 લોકોના મોત, 12 જિલ્લાના 25 લાખ લોકો ફસાયા, જાણો વિગતે બિહારમાં પુરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, મૃત્યુઆંક 24થી વધુ થઇ ગયો છે. પાડોશી દેશ નેપાલમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે બિહારના 12 જિલ્લામાં પુરનુ પાણી ઘૂસી ગયુ જેના 25.66 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે. બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, 24 લોકોના મોત, 12 જિલ્લાના 25 લાખ લોકો ફસાયા, જાણો વિગતે
બિહારમાં પુરની સ્થિતિને જોતા મુખ્યમંત્રી નીતિશ કુમારે પુર પીડિત લોકો અને પ્રભાવિત વિસ્તારોની હવાઇ યાત્રા કરી હતી, સરકારે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, 24 લોકોના મોત, 12 જિલ્લાના 25 લાખ લોકો ફસાયા, જાણો વિગતે કઇ નદીઓમાં વરસાદથી પુર આવ્યુ.... બિહારની કોસી, ગંડક, બાગમતી નદીઓ વરસાદથી ગાંડીતુર બની છે, પુર આવવાથી અનેક ગામે તણાયા છે. બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, 24 લોકોના મોત, 12 જિલ્લાના 25 લાખ લોકો ફસાયા, જાણો વિગતે કયા વિસ્તારોમાં પુરનુ પાણી ઘૂસી ગયુ.... મધુબની, અરસિયા, મોતિહારી, રક્સૌલ, દરભંગા, સહરસા, સમસ્તીપુર, સુપૌલ, ગોપાલગંજ, મુજફ્ફરપુર અને સીતામઢી વિસ્તારોમાં સામેલ છે. બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, 24 લોકોના મોત, 12 જિલ્લાના 25 લાખ લોકો ફસાયા, જાણો વિગતે બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, 24 લોકોના મોત, 12 જિલ્લાના 25 લાખ લોકો ફસાયા, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
Embed widget