શોધખોળ કરો

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહનો વાયદો- '31 માર્ચ 2026 સુધી નક્સલવાદ મુક્ત થઈ જશે ભારત' 

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા પર થયેલા કામનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "સમય પ્રમાણે બદલાવ જરૂરી છે.

Amit Shah In Rajya Sabha: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા પર થયેલા કામનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "સમય પ્રમાણે બદલાવ જરૂરી છે. અમે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. અમે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. સરહદની બહાર ઘણા ગુનાઓ થઈ રહ્યા છે.અમે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી. અમે કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરી. પહેલાની સરકારો  આતંકવાદી હુમલાઓને ભૂલી જતી હતી.

'હવે આતંકવાદીઓ જ્યાં મૃત્યુ પામે છે ત્યાં જ દફન થાય છે'

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. અમે એક દેશમાં બે કાયદાને નાબૂદ કર્યા. અગાઉની સરકારે વોટ બેંકના કારણે કલમ 370 હટાવી ન હતી. હવે લાલચોક પર તિરંગો લહેરાવાય છે. પહેલા આતંકવાદીઓ સરઘસ નિકળતા હતા,હે આતંકી જ્યાં મરે છે, ત્યાં જ દફન થાય છે.  

જમ્મુ-કાશ્મીરને લઈને યુપીએ સરકાર પર નિશાન સાધ્યું

વિપક્ષ પર નિશાન સાધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "તમારા (યુપીએ)ના શાસનમાં 33 વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં સિનેમા હોલ ખોલવામાં આવ્યા ન હતા, તે અમારા સમયમાં ખોલવામાં આવ્યા.  તાજિયાના સરઘસની મંજૂરી ન હતી, અમારા સમયમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. G-20 દરમિયાન, વિશ્વભરના રાજદ્વારીઓ જમ્મુ અને કાશ્મીરમાં ગયા ત્યાંનું જમવાનું , સંસ્કૃતિ અને સુંદતાનો આનંદ માણ્યો. વર્ષ 2025માં કાશ્મીરમાં એક પણ હડતાળ નથી થઈ. અમારી સરકાર આતંકવાદ અને આતંકવાદીને સહન નથી કરી શક્તિ.  હવે કાશ્મીરમાં જનપ્રતિનિધિ ચૂંટાઈને બને છે. ત્યાં હવે રોકાણનો માહોલ છે.  હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી સમયે એક પણ ગોળી નથી ચાલતી. 

નક્સલવાદને ખતમ કરવાની ડેડલાઈન આપી

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય નક્સલવાદને ખતમ કરવાનો છે. તેમણે કહ્યું, "અમે ટેક્નોલોજી સાથે નક્સલવાદ સામે લડી રહ્યા છીએ. 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે. જ્યાં સૂરજ પણ નથી પહોંચતો ત્યાં અમારા સૈનિકો તૈનાત છે. છત્તીસગઢમાં સરકાર બદલાયાના એક જ વર્ષમાં 380 નક્સલવાદીઓ માર્યા ગયા, જેમાં 30 ઉમેરવાના બાકી છે. આમાં 1145ની ધરપકડ કરવામાં આવી છે અને 1045 નક્સલીઓએ સરેન્ડર કર્યું. આ બધુ કરવામાં  26 સુરક્ષા દળોને જાનહાનિ થઈ. છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
Embed widget