શોધખોળ કરો

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહનો વાયદો- '31 માર્ચ 2026 સુધી નક્સલવાદ મુક્ત થઈ જશે ભારત' 

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા પર થયેલા કામનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "સમય પ્રમાણે બદલાવ જરૂરી છે.

Amit Shah In Rajya Sabha: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા પર થયેલા કામનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "સમય પ્રમાણે બદલાવ જરૂરી છે. અમે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. અમે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. સરહદની બહાર ઘણા ગુનાઓ થઈ રહ્યા છે.અમે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી. અમે કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરી. પહેલાની સરકારો  આતંકવાદી હુમલાઓને ભૂલી જતી હતી.

'હવે આતંકવાદીઓ જ્યાં મૃત્યુ પામે છે ત્યાં જ દફન થાય છે'

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. અમે એક દેશમાં બે કાયદાને નાબૂદ કર્યા. અગાઉની સરકારે વોટ બેંકના કારણે કલમ 370 હટાવી ન હતી. હવે લાલચોક પર તિરંગો લહેરાવાય છે. પહેલા આતંકવાદીઓ સરઘસ નિકળતા હતા,હે આતંકી જ્યાં મરે છે, ત્યાં જ દફન થાય છે.  

જમ્મુ-કાશ્મીરને લઈને યુપીએ સરકાર પર નિશાન સાધ્યું

વિપક્ષ પર નિશાન સાધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "તમારા (યુપીએ)ના શાસનમાં 33 વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં સિનેમા હોલ ખોલવામાં આવ્યા ન હતા, તે અમારા સમયમાં ખોલવામાં આવ્યા.  તાજિયાના સરઘસની મંજૂરી ન હતી, અમારા સમયમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. G-20 દરમિયાન, વિશ્વભરના રાજદ્વારીઓ જમ્મુ અને કાશ્મીરમાં ગયા ત્યાંનું જમવાનું , સંસ્કૃતિ અને સુંદતાનો આનંદ માણ્યો. વર્ષ 2025માં કાશ્મીરમાં એક પણ હડતાળ નથી થઈ. અમારી સરકાર આતંકવાદ અને આતંકવાદીને સહન નથી કરી શક્તિ.  હવે કાશ્મીરમાં જનપ્રતિનિધિ ચૂંટાઈને બને છે. ત્યાં હવે રોકાણનો માહોલ છે.  હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી સમયે એક પણ ગોળી નથી ચાલતી. 

નક્સલવાદને ખતમ કરવાની ડેડલાઈન આપી

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય નક્સલવાદને ખતમ કરવાનો છે. તેમણે કહ્યું, "અમે ટેક્નોલોજી સાથે નક્સલવાદ સામે લડી રહ્યા છીએ. 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે. જ્યાં સૂરજ પણ નથી પહોંચતો ત્યાં અમારા સૈનિકો તૈનાત છે. છત્તીસગઢમાં સરકાર બદલાયાના એક જ વર્ષમાં 380 નક્સલવાદીઓ માર્યા ગયા, જેમાં 30 ઉમેરવાના બાકી છે. આમાં 1145ની ધરપકડ કરવામાં આવી છે અને 1045 નક્સલીઓએ સરેન્ડર કર્યું. આ બધુ કરવામાં  26 સુરક્ષા દળોને જાનહાનિ થઈ. છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget