શોધખોળ કરો

કોરોના કાળમાં ગંગા નદીમાંથી મળેલા શબને લઈ મોદી સરકારે શું આપ્યો જવાબ ? જાણો વિગત

ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં, અજાણ્યા મૃતદેહો ગંગામાં વહેતા હોવાની ઘટનાઓ મીડિયામાં આવી હતી.

નવી દિલ્હીઃ કોરોના કાળ દરમિયાન ગંગા નદીમાં ફેંકવામાં આવેલા મૃતદેહોને લઈને વિવાદ ફરી વકર્યો છે. સોમવારે, તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ'બ્રાયન દ્વારા પૂછવામાં આવ્યું કે કોવિડ -19 કટોકટી દરમિયાન ગંગા નદીમાં કેટલા મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા ? જેના જવાબમાં જલ શક્તિ રાજ્ય મંત્રી વિશ્વેશ્વર ટુડુએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે કોવિડ-19 ગંગા નદીમાં ફેંકવામાં આવેલા મૃતદેહ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં, અજાણ્યા મૃતદેહો ગંગામાં વહેતા હોવાની ઘટનાઓ મીડિયામાં આવી હતી. જલ શક્તિ મંત્રાલયે સંબંધિત રાજ્ય સરકારો પાસેથી ગંગામાં વહેતા મૃતદેહો અંગે રિપોર્ટ માંગ્યો હતો. બીજી તરફ જલ શક્તિ રાજ્ય મંત્રીના આ લેખિત જવાબ પર વિવાદ સર્જાયો છે. તૃણમૂલ કોંગ્રેસે જલ શક્તિ રાજ્ય મંત્રી પર સંસદમાં ખોટા તથ્યો મૂકવાનો આરોપ લગાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શુભેંદુ શેખર રાયે કહ્યું કે સરકાર ખોટું બોલી રહી છે. સરકાર હકીકતો છુપાવી રહી છે. દુનિયાભરના મીડિયામાં એવી તસવીરો પ્રસિદ્ધ થઈ હતી કે કોવિડ-19ના મોત બાદ મૃતદેહો ગંગામાં વહી રહ્યા છે. સરકારે સંસદને જણાવવું જોઈએ કે ગંગામાં કેટલા મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા. તે લોકશાહીની વિરુદ્ધ છે, સંસદનું અપમાન છે.

કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે સરકાર સંસદમાં વારંવાર આંકડા છુપાવી રહી છે. ગત સત્રમાં કેસી વેણુગોપાલે ઓક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે કોઈ માહિતી નથી. આ કેસમાં કેસી વેણુગોપાલે રાજ્યસભાના અધ્યક્ષને વિશેષાધિકાર ભંગની નોટિસ પણ આપી હતી.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન 895 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 99 હજાર 54 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 2 હજાર 874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કુલ કોરોના કેસઃ 4.22 કરોડ

કુલ રિકવરીઃ 4.06 કરોડ

કુલ મૃત્યુઃ 5.02 લાખ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget