શોધખોળ કરો

ભારતની પ્રથમ કોવિડ-19 રસી માટે કેટલા લોકો પર કરવામાં આવશે પરીક્ષણ, જાણો મોટી વાતો

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ, પ્રથમ તબક્કાની સમય મર્યાદા 28 દિવસ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી બનાવનારી ભારતીય કંપની ભારત બાયોટેક પ્રથમ તબક્કાનું પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ કરશે. પરીક્ષણના પ્રથમ બે તબક્કામાં 1100 લોકો સામેલ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 375 લોકો પર પરીક્ષણ થશે. તેમને 125 લોકોના એક એવા ત્રણ ગ્રુપમાં વિભાજિત કર્યા બાદ ડોઝ આપવામાં આવશે. 14 દિવસ સુધી તેના પર નજર રાખવામાં આવશે. પ્રથમ તબક્કો સંતોષજનક રીતે પૂરો થયા બાદ બાકીના 750 લોકો પર  બીજા તબક્કામાં પરીક્ષણ કરાશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ, પ્રથમ તબક્કાની સમય મર્યાદા 28 દિવસ છે. જેનો અર્થ છે કે 15 ઓગસ્ટ સુધી રસી જાહેર કરવાના સરકારના વાયદાને પૂરો કરવા પરીક્ષણ 18 જુલાઈ શરૂ થઈ જશે. કોવિડ-19 વેક્સીન ત્રણ તબક્કાના પરીક્ષણમાંતી એક કે બે સમાપ્ત થયા બાદ રજૂ કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે સુરક્ષા માટે પ્રથમ બે પરીક્ષણ ખૂબ જરૂરી હોય છે. જ્યારે ત્રીજું તેની પ્રભાવિતતા માટે જરૂરી છે. ત્રણેય તબક્કાના પરીક્ષણ પૂરા થવામાં મહિના કે વર્ષનો લાગી શકે છે. 25 જૂને CDSCO (સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન)ની એક બેઠકમાં ભારત બાયોટેકે કહ્યું, તેમણે પહેલા ઉંદર અને સસલા પર સુરક્ષા તથા ઈમ્યુનોઝેનેસિટી પરીક્ષણ કર્યા હતા. ભારત બાયોટેકે બીજા તબક્કા માટે આગળ વધતા પહેલા પ્રથમ તબક્કાના પરિણામ ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલને સોંપી દીધા હતા અને RT-PCR પરીક્ષણ કર્યુ હતું. પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણ માટે ICMR દ્વારા પસંદ કરાયેલી 12 હોસ્પિટલો તથા સંસ્થાઓમાંથી સાતને હજુ એક નૈતિક સમિતિ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. ભારત બાયોટેકની Covaxinને લોન્ચ કરવાની સમય મર્યાદા અમેરિકન અને ચીની દવા નિર્માતાઓ તથા અન્ટ ફ્રંટ રનર વેક્સીન પ્રયાસોની તુલનામાં ઓછી છે. જેમાં મોટાભાગનાએ મહિનાઓ પહેલા માનવ પરીક્ષણ શરૂ કર્યુ હતું અને હવે ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. વિશ્વમાં 140 કંપનીઓ કોરોના વાયરસ વેક્સીન બનાવવામાં લાગી છે. જેમાંથી 11 માનવ પરીક્ષણ કરી રહી છે. તેમંથી કોઈપણ 2021 પહેલા મોટાપાયે ઉપયોગમાં લઈ શકાય તેવી રસી તૈયાર કરવાની સંભાવના નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget