શોધખોળ કરો

Hyderabad State Liberation: હૈદરાબાદમાં 'રાજ્યની મુક્તિ'ની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેંદ્ર એક વર્ષ સુધી કાર્યક્રમોનું આયોજન કરશે

સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિના 75 વર્ષ પૂરા થવા પર કેંદ્ર સરકારે એક વર્ષ સુધી સતત કાર્યક્રમો કરવાની  જાહેરાત કરી છે.

સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિના 75 વર્ષ પૂરા થવા પર કેંદ્ર સરકારે એક વર્ષ સુધી સતત કાર્યક્રમો કરવાની  જાહેરાત કરી છે.   આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 17 સપ્ટેમ્બરે ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં કરવામાં આવશે. આ દિવસે તેઓ મુખ્ય અતિથિ હશે.   કેંદ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ શનિવારે આ જાણકારી આપી હતી.

રેડ્ડીએ આ સંબંધમાં તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તેમને હૈદરાબાદ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.

રેડ્ડીએ ત્રણેય મુખ્યમંત્રીઓને એ પણ ભલામણ કરી છે તે પોતાના રાજ્યોમાં ઉદ્ધાટન દિવસ મનાવવા માટે યોગ્ય કાર્યક્રમનું આયોજન કરે. તમને જણાવી દઈએ કે હૈદારબાદ રાજ્ય નિઝામ શાસન હેઠળ હતું અને પોલીસે ભારતમાં તેનું વિલય કરવા માટે ઓપરેશન પોલોનામથી અભિયાન ચલાવ્યું હતું. જે 17 સપ્ટેમ્બર 1948ના રોજ સમાપ્ત થયું હતું.

3 સપ્ટેમ્બરના તેમના પત્રમાં, તેમણે કહ્યું, “મને તમને જણાવતા આનંદ થાય છે કે વિવિધ પાસાઓને ધ્યાનમાં લીધા પછી, ભારત સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે આ પ્રસંગે 17 સપ્ટેમ્બર 2022 થી 17 સપ્ટેમ્બર 2023 સુધીના વર્ષ-લાંબા કાર્યક્રમોના સંગઠનને મંજૂરી આપી છે.

રેડ્ડીએ ત્રણેય મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં ઉદ્ઘાટન દિવસની ઉજવણી માટે યોગ્ય કાર્યક્રમોનું આયોજન કરવા પણ વિનંતી કરી હતી.

હૈદરાબાદ રાજ્ય નિઝામના શાસન હેઠળ હતું અને પોલીસે ભારતમાં તેના વિલીનીકરણ માટે 'ઓપરેશન પોલો' નામનું અભિયાન શરૂ કર્યું હતું, જે 17 સપ્ટેમ્બર 1948ના રોજ સમાપ્ત થયું હતું.

રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની માગ

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ કાર્યક્રમ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે આ કાર્યક્રમને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે ભારત સરકારે 17 સપ્ટેમ્બરે તેલંગાણામાં 'હૈદરાબાદ મુક્તિ દિવસ' ઉજવવાનું નક્કી કર્યું છે. AIMIM વતી મેં ગૃહમંત્રી અમિત શાહ અને તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવને પત્ર લખ્યા છે. મુક્તિ કરતાં  'રાષ્ટ્રીય એકતા દિવસ' કાર્યક્રમ માટે વધુ યોગ્ય નામ હોઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીના તેલંગાણા એકમના પ્રમુખ બંડી સંજય કુમારે શનિવારે કહ્યું કે રાજ્ય સરકારે 17 સપ્ટેમ્બરને 'તેલંગાણા મુક્તિ દિવસ' તરીકે સત્તાવાર રીતે ઉજવવો જોઈએ. નોંધનીય છે કે આ દિવસે 1948 માં, નિઝામ દ્વારા શાસિત તત્કાલિન હૈદરાબાદ રાજ્ય, ભારત સંઘમાં ભળી ગયું હતું. લોકસભાના સભ્ય કુમારે એક નિવેદનમાં કહ્યું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ડરથી મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ તેલંગાણા મુક્તિ દિવસની ઉજવણી કરવા માંગતા નથી. કુમારે દાવો કર્યો હતો કે રાવ સત્તાવાર રીતે દિવસની ઉજવણી ન કરીને મુક્તિ માટે તેમના જીવનનું બલિદાન આપનારાઓનું અપમાન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જે આ માટે લડી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..

વિડિઓઝ

Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Embed widget