શોધખોળ કરો

Hyderabad State Liberation: હૈદરાબાદમાં 'રાજ્યની મુક્તિ'ની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેંદ્ર એક વર્ષ સુધી કાર્યક્રમોનું આયોજન કરશે

સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિના 75 વર્ષ પૂરા થવા પર કેંદ્ર સરકારે એક વર્ષ સુધી સતત કાર્યક્રમો કરવાની  જાહેરાત કરી છે.

સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિના 75 વર્ષ પૂરા થવા પર કેંદ્ર સરકારે એક વર્ષ સુધી સતત કાર્યક્રમો કરવાની  જાહેરાત કરી છે.   આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 17 સપ્ટેમ્બરે ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં કરવામાં આવશે. આ દિવસે તેઓ મુખ્ય અતિથિ હશે.   કેંદ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ શનિવારે આ જાણકારી આપી હતી.

રેડ્ડીએ આ સંબંધમાં તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તેમને હૈદરાબાદ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.

રેડ્ડીએ ત્રણેય મુખ્યમંત્રીઓને એ પણ ભલામણ કરી છે તે પોતાના રાજ્યોમાં ઉદ્ધાટન દિવસ મનાવવા માટે યોગ્ય કાર્યક્રમનું આયોજન કરે. તમને જણાવી દઈએ કે હૈદારબાદ રાજ્ય નિઝામ શાસન હેઠળ હતું અને પોલીસે ભારતમાં તેનું વિલય કરવા માટે ઓપરેશન પોલોનામથી અભિયાન ચલાવ્યું હતું. જે 17 સપ્ટેમ્બર 1948ના રોજ સમાપ્ત થયું હતું.

3 સપ્ટેમ્બરના તેમના પત્રમાં, તેમણે કહ્યું, “મને તમને જણાવતા આનંદ થાય છે કે વિવિધ પાસાઓને ધ્યાનમાં લીધા પછી, ભારત સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે આ પ્રસંગે 17 સપ્ટેમ્બર 2022 થી 17 સપ્ટેમ્બર 2023 સુધીના વર્ષ-લાંબા કાર્યક્રમોના સંગઠનને મંજૂરી આપી છે.

રેડ્ડીએ ત્રણેય મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં ઉદ્ઘાટન દિવસની ઉજવણી માટે યોગ્ય કાર્યક્રમોનું આયોજન કરવા પણ વિનંતી કરી હતી.

હૈદરાબાદ રાજ્ય નિઝામના શાસન હેઠળ હતું અને પોલીસે ભારતમાં તેના વિલીનીકરણ માટે 'ઓપરેશન પોલો' નામનું અભિયાન શરૂ કર્યું હતું, જે 17 સપ્ટેમ્બર 1948ના રોજ સમાપ્ત થયું હતું.

રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની માગ

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ કાર્યક્રમ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે આ કાર્યક્રમને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે ભારત સરકારે 17 સપ્ટેમ્બરે તેલંગાણામાં 'હૈદરાબાદ મુક્તિ દિવસ' ઉજવવાનું નક્કી કર્યું છે. AIMIM વતી મેં ગૃહમંત્રી અમિત શાહ અને તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવને પત્ર લખ્યા છે. મુક્તિ કરતાં  'રાષ્ટ્રીય એકતા દિવસ' કાર્યક્રમ માટે વધુ યોગ્ય નામ હોઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીના તેલંગાણા એકમના પ્રમુખ બંડી સંજય કુમારે શનિવારે કહ્યું કે રાજ્ય સરકારે 17 સપ્ટેમ્બરને 'તેલંગાણા મુક્તિ દિવસ' તરીકે સત્તાવાર રીતે ઉજવવો જોઈએ. નોંધનીય છે કે આ દિવસે 1948 માં, નિઝામ દ્વારા શાસિત તત્કાલિન હૈદરાબાદ રાજ્ય, ભારત સંઘમાં ભળી ગયું હતું. લોકસભાના સભ્ય કુમારે એક નિવેદનમાં કહ્યું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ડરથી મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ તેલંગાણા મુક્તિ દિવસની ઉજવણી કરવા માંગતા નથી. કુમારે દાવો કર્યો હતો કે રાવ સત્તાવાર રીતે દિવસની ઉજવણી ન કરીને મુક્તિ માટે તેમના જીવનનું બલિદાન આપનારાઓનું અપમાન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જે આ માટે લડી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
Embed widget