શોધખોળ કરો

Hyderabad State Liberation: હૈદરાબાદમાં 'રાજ્યની મુક્તિ'ની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેંદ્ર એક વર્ષ સુધી કાર્યક્રમોનું આયોજન કરશે

સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિના 75 વર્ષ પૂરા થવા પર કેંદ્ર સરકારે એક વર્ષ સુધી સતત કાર્યક્રમો કરવાની  જાહેરાત કરી છે.

સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિના 75 વર્ષ પૂરા થવા પર કેંદ્ર સરકારે એક વર્ષ સુધી સતત કાર્યક્રમો કરવાની  જાહેરાત કરી છે.   આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 17 સપ્ટેમ્બરે ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં કરવામાં આવશે. આ દિવસે તેઓ મુખ્ય અતિથિ હશે.   કેંદ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ શનિવારે આ જાણકારી આપી હતી.

રેડ્ડીએ આ સંબંધમાં તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તેમને હૈદરાબાદ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.

રેડ્ડીએ ત્રણેય મુખ્યમંત્રીઓને એ પણ ભલામણ કરી છે તે પોતાના રાજ્યોમાં ઉદ્ધાટન દિવસ મનાવવા માટે યોગ્ય કાર્યક્રમનું આયોજન કરે. તમને જણાવી દઈએ કે હૈદારબાદ રાજ્ય નિઝામ શાસન હેઠળ હતું અને પોલીસે ભારતમાં તેનું વિલય કરવા માટે ઓપરેશન પોલોનામથી અભિયાન ચલાવ્યું હતું. જે 17 સપ્ટેમ્બર 1948ના રોજ સમાપ્ત થયું હતું.

3 સપ્ટેમ્બરના તેમના પત્રમાં, તેમણે કહ્યું, “મને તમને જણાવતા આનંદ થાય છે કે વિવિધ પાસાઓને ધ્યાનમાં લીધા પછી, ભારત સરકારે હૈદરાબાદ રાજ્યની મુક્તિની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે આ પ્રસંગે 17 સપ્ટેમ્બર 2022 થી 17 સપ્ટેમ્બર 2023 સુધીના વર્ષ-લાંબા કાર્યક્રમોના સંગઠનને મંજૂરી આપી છે.

રેડ્ડીએ ત્રણેય મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં ઉદ્ઘાટન દિવસની ઉજવણી માટે યોગ્ય કાર્યક્રમોનું આયોજન કરવા પણ વિનંતી કરી હતી.

હૈદરાબાદ રાજ્ય નિઝામના શાસન હેઠળ હતું અને પોલીસે ભારતમાં તેના વિલીનીકરણ માટે 'ઓપરેશન પોલો' નામનું અભિયાન શરૂ કર્યું હતું, જે 17 સપ્ટેમ્બર 1948ના રોજ સમાપ્ત થયું હતું.

રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની માગ

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ કાર્યક્રમ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે આ કાર્યક્રમને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે ભારત સરકારે 17 સપ્ટેમ્બરે તેલંગાણામાં 'હૈદરાબાદ મુક્તિ દિવસ' ઉજવવાનું નક્કી કર્યું છે. AIMIM વતી મેં ગૃહમંત્રી અમિત શાહ અને તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવને પત્ર લખ્યા છે. મુક્તિ કરતાં  'રાષ્ટ્રીય એકતા દિવસ' કાર્યક્રમ માટે વધુ યોગ્ય નામ હોઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીના તેલંગાણા એકમના પ્રમુખ બંડી સંજય કુમારે શનિવારે કહ્યું કે રાજ્ય સરકારે 17 સપ્ટેમ્બરને 'તેલંગાણા મુક્તિ દિવસ' તરીકે સત્તાવાર રીતે ઉજવવો જોઈએ. નોંધનીય છે કે આ દિવસે 1948 માં, નિઝામ દ્વારા શાસિત તત્કાલિન હૈદરાબાદ રાજ્ય, ભારત સંઘમાં ભળી ગયું હતું. લોકસભાના સભ્ય કુમારે એક નિવેદનમાં કહ્યું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ડરથી મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ તેલંગાણા મુક્તિ દિવસની ઉજવણી કરવા માંગતા નથી. કુમારે દાવો કર્યો હતો કે રાવ સત્તાવાર રીતે દિવસની ઉજવણી ન કરીને મુક્તિ માટે તેમના જીવનનું બલિદાન આપનારાઓનું અપમાન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જે આ માટે લડી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો
India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
Embed widget