શોધખોળ કરો

હૈદરાબાદઃ મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપીની માતાએ કહ્યું- તેઓને જીવતા સળગાવી દો

રસ્તાથી લઇને સોશિયલ મીડિયા પર પીડિતા ડોક્ટરના હત્યારાઓને ફાંસીની સજાની માંગ ઉઠી રહી છે

હૈદરાબાદઃ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાના આરોપીઓના પરિવારોએ કહ્યુ હતુ કે તેમના  દીકરાઓને જો મોતની સજા આપવામાં આવે તો પણ તેઓ વિરોધ કરશે નહીં. એક આરોપીની માતાએ કહ્યું કે, જે રીતે પીડિતા સાથે તેમણે કર્યું છે તેવું જ આરોપીઓને જીવતા સળગાવી દેવા જોઇએ. નોંધનીય છે કે હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કારની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. રસ્તાથી લઇને સોશિયલ મીડિયા પર પીડિતા ડોક્ટરના હત્યારાઓને ફાંસીની સજાની માંગ ઉઠી રહી છે. ચાર આરોપીઓમાંથી એક આરોપી સી કેશવુલુ નારાયણપેટ જિલ્લાના મકઠલ મંડલના ગુડીગાંડલા ગામનો નિવાસી છે. તેની માતા શ્યામલાએ કહ્યું કે, તેને ફાંસી આપી દો અથવા સળગાવી દો. હું ડોક્ટરના પરિવારનું દર્દ સમજું છું. મારી પણ એક દીકરી છે અને મને ખ્યાલ છે કે મહિલાનો પરિવાર કેવા દર્દથી પસાર થઇ રહ્યો છે. મારા દીકરાએ જઘન્ય ગુનો કર્યો છે એ જાણવા છતાં જો હું તેનો બચાવ કરું તો લોકો મને આખી જિંદગી નફરત કરશે. શ્યામલાએ કહ્યું કે, ગુરુવારે સવારે જ્યારે પોલીસ તેના દીકરાની પૂછપરછ માટે લઇ ગઇ તો તેના પતિએ હતાશ થઇને ઘર છોડી દીધું છે. કેશવુલુના લગ્ન પાંચ મહિના અગાઉ થયા હતા. અમે તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરાવ્યા છે. જોલૂં શિવા અને જોલૂ નવીન પણ ગુડીગાંડલાના રહેવાસી છે. મોહમ્મદ આરિફ નજીકના જકલૈર ગામનો રહેવાસી છે. આરિફની મા મૂલે બીને જ્યારે પત્રકારોએ વાત કરી તો તે તૂટી ગઇ હતી. આરિફ મહિલા ડોક્ટર પર રેપ અને હત્યા બાદ ઘરે આવ્યો હતો. મૂલે બીએ કહ્યું કે, તેણે મને કહ્યુ હતું કે, તેની ગાડીથી એક્સિડન્ટમાં  એક યુવતીનું મોત થઇ ગયું છે. તેના પિતા હુસૈને કહ્યું કે,  તેમને તેના ગુનાની કોઇ જાણ નહોતી. તે જે સજાને લાયક છે તે તેને મળવી જોઇએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
Embed widget