શોધખોળ કરો

શું ખરેખર કોઈ IAS અધિકારીને નોકરી પરથી નથી કરી શકતા દૂર? આ રહ્યો જવાબ

IAS Officer Termination: કોઈ પણ IAS અધિકારીને તેના પદ પરથી દૂર કરી શકતું નથી. શું IAS અધિકારીનું પદ ખરેખર એટલું શક્તિશાળી છે? જાણો આ અંગેના નિયમો અને કાયદા શું છે.

IAS Officer Termination: ભારતમાં સરકારી નોકરીઓને વધુ મહત્વ આપવામાં આવે છે. જ્યારે સરકારી નોકરીઓમાં પગાર ખાનગી નોકરીઓ કરતા ઓછો હોય છે. પરંતુ જો આપણે નોકરીની સુરક્ષાની વાત કરીએ તો તે અનેક ગણી વધારે છે. આજના અનિશ્ચિત સમયમાં, આ જ કારણ છે કે લોકો નોકરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારી નોકરીઓને વધુ પસંદ કરે છે. ઘણી વખત IAS ઓફિસર જેવા ઉચ્ચ સરકારી હોદ્દા પર બેઠેલા લોકો કંઈક એવું કરે છે.

જે વહીવટ એટલે કે સરકારને પસંદ નથી. આવી સ્થિતિમાં, તમે ઘણી વખત જોયું હશે કે સરકારના મંત્રીઓ અધિકારીઓને ધમકી આપે છે. તમારી વરદી ઉતારી નાખીશ, આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ. તેઓ આવી વાતો કહે છે. પરંતુ ઘણીવાર એવું થતું નથી. શું ખરેખર કોઈ IAS ઓફિસરને નોકરીમાંથી કાઢી શકતા નથી? આનો જવાબ જાણો.

શું કોઈ IAS ઓફિસરને નોકરીમાંથી કાઢી શકતા નથી?

ભારતમાં, સરકારી અધિકારીઓ માટે તેમનું કામ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જ્યારે વહીવટ તેમના કામમાં અવરોધ ઉભો કરે છે. આ વાત કોઈથી છુપાયેલી નથી. દેશના લગભગ તમામ રાજ્યોમાં, ઘણીવાર આ પ્રકારના કોઈને કોઈ કિસ્સા સામે આવે છે. જ્યાં IAS અધિકારીઓ અને સરકારી મંત્રીઓ વચ્ચે દલીલો જોવા મળી છે. IAS અધિકારીઓને મંત્રીઓ દ્વારા તેમના કામ અંગે ધમકીઓ અને ચેતવણી આપવામાં આવી છે. તેમને બરતરફ કરવાની વાતો પણ થઈ છે.

પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં કોઈપણ IAS અધિકારીને બરતરફ કરવા એટલું સરળ નથી. આ અધિકારીઓની નિમણૂક સીધી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. અને તેમને બરતરફ કરવા માટે એક કડક અને ખૂબ જ સ્પષ્ટ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. તેથી જ કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી કોઈ આરોપ કે વ્યક્તિગત દુશ્મનાવટના આધારે IAS અધિકારીને બરતરફ કરી શકતા નથી.

IAS અધિકારીને ક્યારે અને કેવી રીતે દૂર કરી શકાય?

જેમ અમે તમને કહ્યું હતું તેમ, IAS અધિકારીને બરતરફ કરવા માટે સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. જો કોઈ IAS અધિકારી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોય અને તે આરોપો તેની સામે સાબિત થાય, તો તેની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવે છે. તપાસ પછી, કેન્દ્ર સરકારની ભલામણ પર તેની સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.

જેના માટે કેટલાક કિસ્સાઓમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC, કર્મચારી વિભાગ અને રાજ્ય સરકારની સંમતિ પણ જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, અધિકારીને પોતાનો ખુલાસો આપવાની સંપૂર્ણ તક પણ મળે છે. આ પછી, અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવે છે. એટલે કે, એવું કહી શકાય કે IAS અધિકારીને તેમના પદ પરથી દૂર કરવું એ સરળ કાર્ય નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Embed widget