શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

Ration Card: રેશન કાર્ડ ખોવાઇ જાય તો ચિંતા ના કરશો, આ તરકીબથી આસાનીથી મળી જશે ફ્રી અનાજ

Ration Card Rules: આ સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે. તો જ આપણને રાશન મળી શકશે

Ration Card Rules: ભારત સરકાર દેશના લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ સરકારી યોજનાઓનો દેશના કરોડો લોકો લાભ લે છે. સરકાર નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ લાવે છે. આજે પણ દેશમાં ઘણા લોકોને બે ટંકનું ભોજન પણ મળતું નથી. સરકાર આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, સરકાર આ લોકોને ઓછા ભાવે મફત રાશન પૂરું પાડે છે.

આ સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે. તો જ આપણને રાશન મળી શકશે. પરંતુ ઘણી વખત લોકો પોતાનું રેશન કાર્ડ ગુમાવી દે છે. આવી સ્થિતિમાં તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે રાશન કાર્ડ વિના પણ સરકારની રાશન યોજનાનો લાભ મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે આ માટે તમારે શું કરવાની જરૂર છે.

રેશન કાર્ડ વિના પણ મળશે ફ્રી અનાજ 
ઘણીવાર લોકો તેમના ઘણા દસ્તાવેજો ગુમાવી દે છે. આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકો પોતાના રેશન કાર્ડ પણ ગુમાવે છે. જેના કારણે લોકોને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ હવે રેશન કાર્ડ ધારકોએ ચિંતા કરવાની જરૂર નથી. રેશનકાર્ડ ધારકો રેશનકાર્ડ વિના પણ રેશન મેળવી શકશે. આ માટે મેરા રાશન 2.0 એપનો ઉપયોગ કરવો પડશે. તમારે આ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

એપ ઇન્સ્ટૉલ થયા પછી તમારે તેમાં લૉગિન કરવું પડશે. આ માટે, તમારે રેશન કાર્ડના કોઈપણ એક સભ્યનો આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને “Login With OTP” પર ક્લિક કરો. આ પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, તમારે તેને દાખલ કરવો પડશે. પછી તમારે 4 અંકનો MPIN દાખલ કરવો પડશે. આ પછી તમારું એકાઉન્ટ લોગ ઇન થઈ જશે. તમે એપમાં ડિજિટલ રેશન કાર્ડ જોઈ શકશો. જે બતાવીને, રાશન સુવિધાનો લાભ મળશે.

આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે ફ્રી અનાજ 
સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત બનાવ્યું છે. ઘણી વખત સમયમર્યાદા જાહેર કરવા છતાં, ઘણા રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી. જે રેશનકાર્ડ ધારકોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી. હવે તેમને સરકારી રાશન સુવિધાનો લાભ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે e-KYC કરાવ્યું નથી, તો શક્ય તેટલી વહેલી તકે કરાવો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
Embed widget