શોધખોળ કરો

Ration Card: રેશન કાર્ડ ખોવાઇ જાય તો ચિંતા ના કરશો, આ તરકીબથી આસાનીથી મળી જશે ફ્રી અનાજ

Ration Card Rules: આ સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે. તો જ આપણને રાશન મળી શકશે

Ration Card Rules: ભારત સરકાર દેશના લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ સરકારી યોજનાઓનો દેશના કરોડો લોકો લાભ લે છે. સરકાર નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ લાવે છે. આજે પણ દેશમાં ઘણા લોકોને બે ટંકનું ભોજન પણ મળતું નથી. સરકાર આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, સરકાર આ લોકોને ઓછા ભાવે મફત રાશન પૂરું પાડે છે.

આ સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે. તો જ આપણને રાશન મળી શકશે. પરંતુ ઘણી વખત લોકો પોતાનું રેશન કાર્ડ ગુમાવી દે છે. આવી સ્થિતિમાં તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે રાશન કાર્ડ વિના પણ સરકારની રાશન યોજનાનો લાભ મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે આ માટે તમારે શું કરવાની જરૂર છે.

રેશન કાર્ડ વિના પણ મળશે ફ્રી અનાજ 
ઘણીવાર લોકો તેમના ઘણા દસ્તાવેજો ગુમાવી દે છે. આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકો પોતાના રેશન કાર્ડ પણ ગુમાવે છે. જેના કારણે લોકોને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ હવે રેશન કાર્ડ ધારકોએ ચિંતા કરવાની જરૂર નથી. રેશનકાર્ડ ધારકો રેશનકાર્ડ વિના પણ રેશન મેળવી શકશે. આ માટે મેરા રાશન 2.0 એપનો ઉપયોગ કરવો પડશે. તમારે આ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

એપ ઇન્સ્ટૉલ થયા પછી તમારે તેમાં લૉગિન કરવું પડશે. આ માટે, તમારે રેશન કાર્ડના કોઈપણ એક સભ્યનો આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને “Login With OTP” પર ક્લિક કરો. આ પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, તમારે તેને દાખલ કરવો પડશે. પછી તમારે 4 અંકનો MPIN દાખલ કરવો પડશે. આ પછી તમારું એકાઉન્ટ લોગ ઇન થઈ જશે. તમે એપમાં ડિજિટલ રેશન કાર્ડ જોઈ શકશો. જે બતાવીને, રાશન સુવિધાનો લાભ મળશે.

આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે ફ્રી અનાજ 
સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત બનાવ્યું છે. ઘણી વખત સમયમર્યાદા જાહેર કરવા છતાં, ઘણા રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી. જે રેશનકાર્ડ ધારકોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી. હવે તેમને સરકારી રાશન સુવિધાનો લાભ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે e-KYC કરાવ્યું નથી, તો શક્ય તેટલી વહેલી તકે કરાવો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget