શોધખોળ કરો

ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીને કફ-તાવ નહીં થાય પણ સાંધા-ગળા-માથામાં જોરદાર દુઃખાવો થશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર કોવિડના લક્ષણો અને તેના ઇલાજને લઇને જુદી જુદી પોસ્ટ વાયરલ થઇ રહે છે, હાલ કોવિડ-19ના લક્ષણોને લઇને એક પોસ્ટ વાયરલ થઇ છે,. આ પોસ્ટનું શું સત્ય છે.

Fact check:કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર કોવિડના લક્ષણો અને તેના ઇલાજને લઇને જુદી જુદી પોસ્ટ વાયરલ થઇ રહે છે, હાલ કોવિડ-19ના લક્ષણોને લઇને એક પોસ્ટ વાયરલ થઇ છે,. આ પોસ્ટનું શું સત્ય છે.

કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર કોવિડના લક્ષણો અને તેના ઇલાજને લઇને જુદી જુદી પોસ્ટ વાયરલ થઇ રહે છે, હાલ કોવિડ-19ના લક્ષણોને લઇને એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીને કફ-તાવ નહીં થાય પણ સાંધા-ગળા-માથામાં જોરદાર દુઃખાવો થશે, તેવો દાવો થઇ રહ્યો છે. 

થર્ડ વેવમાં લક્ષણોને લઇને શું થઇ રહ્યો  છે દાવો

  • કોરોનાના થર્ડ વેવમાં કેવા લક્ષણો જોવા મળશે, જેને લઇને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ પોસ્ટ શું છે.
  • ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીને કફ-તાવ નહીં થાય પણ સાંધા-ગળા-માથામાં જોરદાર દુઃખાવો થશે.
  • કોવિડના અલગ અલગ વેરિયન્ટના કારણે થર્ડ વેવમાં મૃત્યુદર વધશે અને પીક પર પહોંચવામાં બહુ ઓછો સમય લેશે, કેટલાક કેસમાં લક્ષણો વિનાના દર્દીમાં પણ મૃત્યુનું જોખમ રહેશે,
  •  
  • કોરોનાની થર્ડ વેવમાં વાયરસમાં નાકમાં વાયરસ નહીં દેખાય. તે સીધો ફેફસામાં ઉતરી જશે.
  • કોવિડ વાયરસ સીધો ફેફસામાં ઉતરી જતો હોવાથી નાકમાંથી લીધેલ સેમ્પલ નેગિટિવ આવે પરંતુ તે વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોઇ શકે છે.
  • આપણે જોયું હતું કે, સામાન્ય તાવ, કફ, કે ગળામાં દુખાવની ફરિયાદ ન હોય તેવા લોકોનો એક્સરે કરતા ન્યૂમોનિયાની અસર જોવા મળી હતી.
  • થર્ડ વેવ એટલા માટે વધુ ખતરનાક સાબિત થશે કે,મોટાભાગના લોકોમાં કોઇ લક્ષણો નહીં જોવા મળે પરંતુ તેઓ તેઓ પોઝિટિવ હશે, જેથી કોવિડ વાયરસ થર્ડ વેવમાં ઝડપથી ફેલાશે.

વાયરલ પોસ્ટનું સત્ય શું છે?

કોરોનાની મહામારીના સમયમાં કોવિડની રસી, કોવિડના ઇલાજ અને તેના લક્ષણોને લઇને અનેક મેસેજ વીડિયો વાયરલ થતાં રહે છે. કોવિડના લક્ષણોને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ આ પોસ્ટ મુદ્દે ભારત  પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની પોર્ટલની ફેક ચેક ટીમે ચકાસણી કરી, જેમાં ઉપરોક્ત પોસ્ટના આ દાવા પાયાવિહોણા અને ખોટા સાબિત થયા છે. તેમજ ભારત સરકારની આ વેબસાઇટ દ્રારા અનુરોધ કરાયો છે કે, માહામારીના સમયમાં લોકોમાં ખોટો ભય ફેલાવવા અને તેને ગેરમાર્ગે દોરવા માટે આવી વૈજ્ઞાનિક તથ્યો વિનાની સામગ્રી પોસ્ટ ન કરવી જોઇએ. તેમજ લોકોને પણ સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટથી ગેરમાર્ગે ન દોરાવવા અનુરોધ કર્યો છે.   

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget