શોધખોળ કરો

Independence Day 2022 : લાલ કિલ્લા પરથી PM મોદીએ પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર કર્યો પ્રહાર, કહ્યુ- ભાઇ-ભત્રીજાવાદ દેશ માટે ઘાતક

લાલ કિલ્લા પર પહોંચતા પીએમને ત્રણેય સેનાના જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે.

Key Events
Independence Day 2022 Live Updates: PM Modi pays respect at Rajghat Independence Day 2022 : લાલ કિલ્લા પરથી PM મોદીએ પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર કર્યો પ્રહાર, કહ્યુ- ભાઇ-ભત્રીજાવાદ દેશ માટે ઘાતક
PM Modi

Background

Azadi Ka Amrit Mahotsav: અમૃત મહોત્સવ એટલે કે આઝાદીની 75મી વર્ષગાંઠ પર  આ વર્ષે લાલ કિલ્લા પર આઝાદીની ઉજવણી પણ ખૂબ જ ખાસ બનવાની છે. લાલ કિલ્લા પરથી દેશવાસીઓની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને સંબોધન પર રહેશે, સાથે જ આ વર્ષે પહેલીવાર સ્વદેશી ગનથી  21 તોપોની સલામી આપવામાં આવશે.

લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી સવારે 6.55 વાગ્યે શરૂ થશે. આ પછી સંરક્ષણ સચિવ આવશે અને ત્યારબાદ ત્રણેય દળો એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીના ચીફ આવશે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ બરાબર 7.08 વાગે અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ 7.11 વાગે પહોંચશે. સાત વાગ્યાને 18 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે. લાલ કિલ્લા પર પહોંચતા પહેલા પીએમ રાજઘાટ પર પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે

લાલ કિલ્લા પર પહોંચતા પીએમને ત્રણેય સેનાના જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે.. PM સવારે 7.30 વાગ્યે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. આ પછી તરત જ રાષ્ટ્રગીત વગાડવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે.

21 તોપોની સલામીમાં સ્વદેશી ગન

દેશની આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ વખત 21 તોપોની સલામીમાં સ્વદેશી આર્ટિલરી ગનનો પણ સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી બીજા વિશ્વયુદ્ધની બ્રિટિશ પાઉન્ડર-ગનથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી. આ વર્ષે પ્રથમ વખત લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાનને સ્વદેશી આર્ટિલરી બંદૂક 'અટેગ'થી 21 તોપોની સલામી આપવામાં આવશે.

09:21 AM (IST)  •  15 Aug 2022

રાહુલ ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. "ભારત માટે, આપણી ખૂબ જ પ્રિય માતૃભૂમિ, પ્રાચીન, શાશ્વત અને હંમેશા. અમે અમારી આદરણીય શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને અમે તેની સેવા કરવા માટે ફરીથી સજ્જ છીએ," તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ! જય હિન્દ.

09:12 AM (IST)  •  15 Aug 2022

અગાઉની સરકારોમાં દેશને લૂંટીને ભાગી ગયાઃ પીએમ મોદી

ભ્રષ્ટાચાર પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો અગાઉની સરકારોમાં દેશને લૂંટીને ભાગી ગયા હતા  તેમની મિલકતો જપ્ત કરીને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે જેમણે દેશને લૂંટ્યો છે તે પરત આવે, અમે તે સ્થિતિ સર્જી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર સામેના નિર્ણાયક સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Embed widget