શોધખોળ કરો

UNમાં ફરી ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, કહ્યું- 'દુનિયાએ તેમની પાસેથી લોકશાહી અને માનવ અધિકાર શીખવાની જરૂર નથી'

ભારતના અંડર સેક્રેટરી ડૉ.પી.આર. તુલસીદાસે કહ્યું કે, UN દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા 150 આતંકવાદીઓ માટે પાકિસ્તાન આશ્રયસ્થાન છે અને આ લોકો ચૂંટણી લડવાની સાથે ત્યાં પ્રચાર કરતા જોવા મળે છે.

UNHRC: ભારતે ગુરુવારે (23 માર્ચ) સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર પ્રહારો કર્યા. ભારતે માનવાધિકાર પરિષદના સત્રમાં કહ્યું કે વિશ્વને લોકશાહી અને માનવાધિકાર અંગે તે પાકિસ્તાન પાસેથી શીખવાની જરૂર નથી. જે આતંકવાદ અને હિંસાનો સૌથી મોટો નિકાસકાર છે અને આમાં તેના યોગદાનની તુલના કોઈ કરી શકે તેમ નથી. જ્યાં આતંકવાદીઓ ખીલે છે અને શેરીઓમાં મુક્તપણે ફરે છે.

માનવ અધિકાર પરિષદના 52મા સત્રમાં જવાબના અધિકારનો ઉપયોગ કરીને, ભારતના અધિક સચિવ ડૉ. પી.આર. તુલસીદાસે પાકિસ્તાનને કહ્યું કે તેઓ ભારત વિરુદ્ધ નકલી એજન્ડા ચલાવવા અને સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાને બદલે તેમના દેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષાની ચિંતા કરે.

'પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે'

ભારતના અંડર સેક્રેટરી ડૉ.પી.આર. તુલસીદાસે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા 150 આતંકવાદીઓ માટે પાકિસ્તાન આશ્રયસ્થાન છે અને આ લોકો ચૂંટણી લડવાની સાથે ત્યાં પ્રચાર કરતા જોવા મળે છે. તેમણે પૂછ્યું કે શું પાકિસ્તાન એ હકીકતને નકારી શકે છે કે 26/11ના મુંબઈ આતંકી હુમલાના ગુનેગારો મુક્તપણે ફરે છે કારણ કે ત્યાં આવા ગુનાઓને સજા આપવામાં આવતી નથી.

તેમણે કહ્યું કે શું પાકિસ્તાન એ વાતનો ઈન્કાર કરી શકે છે કે દુનિયાનો સૌથી મોટો આતંકવાદી ઓસામા બિન લાદેન એક સૈન્ય મથકની નજીક રહેતો હતો, જેને ત્યાંના લોકો દ્વારા સુરક્ષા અને આશ્રય આપવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ હવે સમગ્ર દેશની સાથે શાંતિ અને વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા વાતાવરણને ખરાબ કરવાના સતત પ્રયાસો છતાં આવું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથોને સમર્થન આપે છે અને ભારત વિરુદ્ધ ભ્રામક સમાચારોનું અભિયાન ચલાવવામાં આવે છે.

'પ્રચાર ન ચલાવવાથી પાકિસ્તાનનો ગુસ્સો વધ્યો'

ભારતના અન્ડર સેક્રેટરી તુલસીદાસે કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિઓ ભારત વિરુદ્ધ તેમના દેશના પ્રચારની નિષ્ફળતાને કારણે નારાજ છે. ભારતની બહુલતાવાદી લોકશાહી બાહ્ય ઉશ્કેરણી સહિત કોઈપણ મુદ્દા પર બોલવા માટે યોગ્ય છે.

તેમણે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું એ અમારી મુખ્ય નીતિ છે. તેનાથી વિપરિત, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને ઇશ્વરનિંદા કાયદા, ભેદભાવ, મૂળભૂત અધિકારોની સ્વતંત્રતાનો ઇનકાર, ગુમ થવા અને હત્યાઓ જેવી બાબતોનો સામનો કરવો પડે છે. ધર્મના આધારે ભેદભાવના કારણે લોકોના જીવ જોખમમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
Embed widget