શોધખોળ કરો

ઈંડિયન એરલાઈન્સને મળ્યો નિર્દેશ- આગ લાગે તો જ પાકિસ્તાનમાં પ્લેન ઉતારો

નવી દિલ્લી: ભારતીય એરલાઈન્સ કંપનીઓએ પાતાના તમામ વિમાન પાયલોટોને ચેતવ્યા છે કે પાકિસ્તાન ઉપરથી ઉડતા દરેક પ્લેનને ઈમરજન્સી લેંડિંગ ન કરાવે. કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં લેંડિંગ ખરાબમાં ખરાબ સમયમાં થવુ જોઈએ, જેમ કે પ્લેનમાં આગ ન લાગી જાય. તેની સિવાય કહેવામાં આવ્યું છે કે ઈમરજન્સી લેંડિંગની જરૂર પડે તો ઓમાન અને યૂએઈના ફ્લાઈટ ઈનફોર્મેશન રીઝનનો સંપર્ક સાંધી શકે છે. એક સિનિયર પાયલોટે આ વિશે વાત કરતાં કહ્યું, ‘અમે પાકિસ્તાનમાં ઈમરજન્સી લેંડિંગ નહીં કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ લેખિતરૂપમાં નહીં પરંતુ મૌખિકરૂપમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ઈમરજન્સી લેંડિંગ ત્યારે જ કરાવો, જ્યારે પરિસ્થિતિ ગંભીર હોય. એક અહેવાલ પ્રમાણે, એક મોટી ભારતીય એરલાઈન્સના સીનિયર કમાંડરે જણાવ્યું કે, 9/11 અને 26/11 પછી પાયલોટોને આવા નિર્દેશ આપવામાં આવતા રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના સંબંધ બગડવાના કારણે આવા નિર્દેશ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે (18 સપ્ટેબર) જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાની ઉપર આંતકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 18 જવાન શહીદ થયા હતા. તેના પછી આર્મીએ બૉર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. ઘણી જગ્યાઓ પર ઘૂસણખોરીની કોશિશને પણ સેનાના જવાનોએ અસફળ બનાવી છે. ઉરીમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 15 આતંકીઓ પર સેનાએ ફાયરિંગ કર્યું હતું, જેમાં 10 આતંકીઓ ઠાર મરાયા હતા. બાકી 5-6 આતંકીઓ પાછા ભાગી ગયા હતા. ઉરી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ 26-27 સપ્ટેબરની રાત્રે એલઓસી પાર કરીને પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. એ વખતે સેનાએ સાત આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. ભારતના ડીજીએમઓ લે. રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ડીજીએમઓ લે. જનરલ રણબીર સિંહે જણાવ્યું હતું કે ભારતે એલઓસી પાર કરીને આતંકી અડ્ડાઓ ઉપર હુમલો કર્યો છે અને ઘણાં આતંકીઓને ઠાર માર્યા હતા. અને ત્યારપછી થી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ બગડ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Embed widget