શોધખોળ કરો

Indian Navy: ઇન્ડિયન નેવીને મળશે સ્વદેશી બોટ, INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરાશે

ભારતીય નૌકાદળ બ્લૂ-ગ્રીન લેસર જેવી ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજીને સામેલ કરવા પર પણ કામ કરી રહી છે

સંરક્ષણ ક્ષેત્રે દેશના 'મેડ ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ સ્વદેશી અગ્નિશામક બૉટ્સને ટૂંક સમયમાં એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય સહિત સૌથી મોટા યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવનાર છે. નેવીના વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેએ આ જાણકારી આપી હતી.

તેમણે 'મેડ ઈન ઈન્ડિયા' પ્રોજેક્ટ હેઠળ મરીન ફોર્સમાં લેવામાં આવેલી પહેલ વિશે ચર્ચા કરી અને કહ્યું હતું કે મને વિશ્વાસ હતો કે નેવી સ્વદેશી પ્રોજેક્ટ્સ માટે વડાપ્રધાનને આપેલા વચનને પૂર્ણ કરવામાં સક્ષમ હશે." ભારતીય નૌકાદળના વાઇસ ચીફ વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેએ જણાવ્યું હતું કે, "તેમની પાસે પહેલાથી જ બે કોન્ટ્રાક્ટ છે, જેમાં ફાયર ફાઇટિંગ બોટનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય એરક્રાફ્ટ કેરિયર્સમાં કરવામાં આવ્યો છે.

IDEX માં નેવીને મળી મોટી સફળતા

 તેમણે ઉમેર્યું હતું કે ભારતીય નૌકાદળ બ્લૂ-ગ્રીન લેસર જેવી ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજીને સામેલ કરવા પર પણ કામ કરી રહી છે, જે પાણીની અંદરના જહાજો અને વસ્તુઓને શોધવામાં મદદ કરી શકે છે આઈડીઇએક્સ પ્રોગ્રામ ભારતીય નૌકાદળ માટે સ્વદેશી સંરક્ષણ તકનીકોને પ્રોત્સાહન આપવા માટે એક મોટી સફળતા છે.

15 ઓગસ્ટ સુધીમાં વચનો પૂરા કરવામાં આવશે     

વાઈસ ચીફ વાઈસ એડમિરલે કહ્યું હતું કે "માનનીય વડાપ્રધાને 75 પડકારો લોન્ચ કર્યા અને અમે તેના પર ઝડપથી કામ કર્યું છે. અમે વિચાર્યું કે જો આપણે સફળતા હાંસલ કરવી હોય, તો આપણે વસ્તુઓ અલગ રીતે કરવી પડશે. અમે અમારી પ્રક્રિયાઓને સરળ બનાવી દીધી છે જેથી અમે આ બાબતોને આગળ લઈ જઈ શકીએ. અમને ખાતરી છે કે 15 ઓગસ્ટ સુધીમાં અમે વડાપ્રધાન મોદીને આપેલા વચન મુજબ અમારું લક્ષ્ય હાંસલ કરી લઈશું."

100 સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ પણ મળશે

ભારતીય નૌકાદળ માટે 100 સ્વદેશી ડેક-આધારિત ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી ટૂંક સમયમાં તેની ડિઝાઇન અને વિકસિત કરવા માટે પ્રસ્તાવ લઇ શકે છે. આ બાબતની જાણકારી ધરાવતા વરિષ્ઠ અધિકારીઓએ 14 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ચાલી રહેલા એર શો, એરો ઈન્ડિયામાં આ માહિતી આપી હતી. તે 2031-32 સુધીમાં નૌકાદળનો ભાગ બને તેવી અપેક્ષા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget