શોધખોળ કરો

જાણો ક્યાં સુધી નહીં ચાલે ભારતમાં પ્રવાસી ટ્રેનો, વાંચો- તમામ મોટી વાતો એક સાથે

છેલ્લા મહિને અને 1 જૂનથી શરૂ કરવામાં આવેલ વિશેષ રાજધાની અને અન્ય વિશેષ એક્સપ્રેસ મેલ ટ્રેનો પહેલાની જેમ જ ચાલુ રહેશે.

નવી દિલ્હીઃ દેશમાં ટ્રેનોની સામાન્ય શરૂઆત માટે પ્રવાસીઓએ હજુ રાહ જોવી પડશે. દેશમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસના કેસને જોતા રેલવે  મંત્રાલયે તમામ ટ્રેનો 12 ઓગસ્ટ સુધી રદ્દ કરી દીધી છે. આ પહેલા રેલવેએ 30 જૂન સુધી રદ્દ કરી હતી. જોકે રેલવે તરફતી ચલાવવામાં આવી રહેલ 100 વિશેષ ટ્રેન હાલમાં ચાલતી રહેશે. રદ્દ ટિકિટોના બદલે મળશે પૂરું રિફંડ રેલવે બોર્ડે ગુરૂવારે 25 જૂનના રોજ જાહેરાત કરી હતી કે 1 જુલાઈથી સામાન્ય ટાઈમ ટેબલની તમામ પેસેન્જર, મેલ/એક્સપ્રેસ અને સબઅર્બન સેવાઓને 12 ઓગસ્ટ સુધી રદ્દ કરવામાં આવી રહી છે. એવામાં આ દરમિયાન બુક કરવામાં આવેલ તમામ ટિકિટ પણ રદ્દ કરવામાં આવી છે. બોર્ડે સાથે જ કહ્યું કે, આ દરમિયાન બુક કરવામાં આવેલ તમામ ટિકિટો માટે પૂરું રિફંડ પ્રવાસીઓને આપવામાં આવશે. પ્રવાસી પોતાનું રિફંડ ટિકિટ કાઉન્ટરમાં રદ્દ કરવામાં આવેલ ટિકિટ બતાવીને લઈ શકે છે. જ્યારે ઓનલાઈન બુકિંગ કરાવનાર પ્રવાસીઓના ખાતામાં સીધા જ રિફંડની રકમ ટ્રાન્સફર થઈ જશે. એટલું જ નહીં, રિફંડ મેળવવા માટે તમામ પ્રવાસીઓએ પાસે પ્રવાસની તારીખતી આગામી 6 મહિનાનો સમય રહેશે.
વિશેષ ટ્રેનો રહેશે ચાલુ IRCTC તરફથી બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં જોકે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, છેલ્લા મહિને અને 1 જૂનથી શરૂ કરવામાં આવેલ વિશેષ રાજધાની અને અન્ય વિશેષ એક્સપ્રેસ મેલ ટ્રેનો પહેલાની જેમ જ ચાલુ રહેશે. રેલવેએ 100 રૂટ પર વિશેષ ટ્રેનની શરૂઆત કરી હતી. રેલવેએ છેલ્લા મહિને વિશેષ ટ્રેનની શરૂઆતના સમયે સામાન્ય લોકોને અપીલ કરી હતી કે ડાયબિટીઝ, હાઈપરટેંશન, કેન્સર અને શ્વાસ સંબંધીત બીમારીથી ગ્રસ્ત લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષતી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષતી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો ટ્રેનોમાં ત્યાં સુધી ન બેસે જ્યાં સુધી ખૂબ જ જરૂરી હોય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget