શોધખોળ કરો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદીએ કહ્યું- કોરોના સામે લડવા યોગ જરૂરી, પ્રાણાયામને દિનચર્યામાં સામેલ કરો 

આ પહેલીવાર છે કે, આ વખતે કોરોના મહામારીના કારણે ડિજિટલ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘ઘર પર યોગ અને પરિવાર સાથે યોગ’ છે.

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો આ દિવસ એકજૂટતાનો દિવસ છે, આ વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. આપણને જોડે, સાથે લાવે ,એજ તો યોગ છે. ” ઉલ્લેખનીય છે કે, યોગ દિવસ દુનિયાભરમાં પ્રથમ વખત 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે આ દિવસના રોજ યોગ દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ આ પહેલીવાર છે કે, આ વખતે  ડિજિટલ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘ઘર પર યોગ અને પરિવાર સાથે યોગ’ છે. પીએમ મોદીએ કહ્યું, કોરોનાના આ સંકટ દરમિયાન દુનિયાભરના લોકો My Life-My Yoga વીડિયો બ્લોગિંગ કમ્પિટીશનમાં ભાગ લઈ રહ્યાં છે, જે દર્શાવે છે કે, યોગ પ્રત્યે ઉત્સાહ કેટલો વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, “બાળકો, યુવા, પરિવારના વડીલો, તમામ જ્યારે સાથે યોગના માધ્યમથી જોડાય છે, ત્યારે આખા ઘરમાં એક ઉર્જાનો સંચાર થાય છે. તેથી આ વખતે યોગ દિવસ, ભાવનાત્મક યોગનો પણ દિવસ છે. આપણી ફેમિલી બોન્ડીંગને વધારવાનો દિવસ છે. ” પીએમ મોદીએ કહ્યું, “કોવિડ19 વાયરસ ખાસ કરીને આપણા શ્વસન તંત્ર, એટલે કે Respiratory system પર એટેક કરે છે. આપણી Respiratory systemને મજબૂત બનાવવા માટે જેનાથી સૌથી વધુ મદદ મળે છે તે પ્રાણાય છે. આપ પ્રાણાયમને પોતાની દિનચર્યામાં સામેલ કરો અને અનુલોમ-વિલોમ સાથે પ્રાણાયમની બીજી રીત પણ શીખો.” મોદીએ કહ્યું, “ગીતામાં ભગવાન કૃષ્ણએ યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, યોગ: કર્મસુ કૌશલમ્ અર્થાત્, કર્મની કુશળતા જ યોગ છે. એક સજાગ નાગરિક તરીકે આપણે પરિવાર અને સમાજ તરીકે એક થઈને આગળ વધવાનું છે. આપણે પ્રયાસ કરીશું કે, યોગા એટ હોમ અને યોગા વિથ ફેમિલીને પોતાના જીવનનો ભાગ બનાવીએ. આપણે ચોક્કસ સફળ થઈશું અને આપણો વિજય થશે. ”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget