શોધખોળ કરો

બોર્ડર પર ભારત-ચીનના સૈનિકની અથડામણ વચ્ચે વિદેશ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે

એસ જયશંકરે કહ્યું કે, દુનિયાના દરેક દેશની જેમ ભારત પણ ચીનની ઉન્નતિથી પરિચિત છે, પરંતુ ભારતની તરક્કી પણ એક વૈશ્વિક ગાથા છે. વિદેશ મંત્રી જયશંકરે ડિજીટલ કાર્યક્રમમાં ચીનની ઉભાર, ભારત પર તેની અસરની સાથે સાથે બન્ને દેશોના સંબંધો પર પ્રભાવના સવાલો પર પર જવાબ આપ્યા હતો

નવી દિલ્હીઃ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય વિદેશ મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો બન્ને દેશો અને દુનિયા માટે ખુબ મહત્વના છે, એટલા માટે બન્ને દેશોએ આ ઇશ્યૂને શાંતિથી સૉલ્વ કરવો જોઇએ. અમેરિકા- ભારત રણનીતિક ભાગીદારી મંચ પરથી સંવાદ દરમિયાન એસ.જયશંકરે આ નિવેદન આપ્યુ હતુ. એસ જયશંકરે કહ્યું કે, દુનિયાના દરેક દેશની જેમ ભારત પણ ચીનની ઉન્નતિથી પરિચિત છે, પરંતુ ભારતની તરક્કી પણ એક વૈશ્વિક ગાથા છે. વિદેશ મંત્રી જયશંકરે ડિજીટલ કાર્યક્રમમાં ચીનની ઉભાર, ભારત પર તેની અસરની સાથે સાથે બન્ને દેશોના સંબંધો પર પ્રભાવના સવાલો પર પર જવાબ આપ્યા હતો. પૂર્વીય લદ્દાખની સીમા પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા તણાવ બાદ વિદેશ મંત્રીનુ આ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમના મતે આ વિવાદની અસર વેપાર સહિત રોકાણ અને બીજા અન્ય સંબંધો પર પડ્યા છે. તેમને પોતાના પુસ્તકનો હવાલો આપતા કહ્યું કે, દુનિયાના અન્ય દેશોની જેમ, અમે પણ ચીનની ઉન્નતિથી પરિચિત છીએ. અમે ચીનના પાડોશી છીએ, અને પાડોશી હોય ત્યારે તેના ઉભારથી સીધો પ્રભાવ અમને પડવાનો છે, જે મે મારા પુસ્તકમાં કહ્યું છે. તેમને પોતાના પુસ્તક ધ ઇન્ડિયા વે સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડનો ઉલ્લેખ કર્યો, આ પુસ્તકનુ હજુ વિમોચન નથી થયુ. વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત પણ આગળ વધી રહ્યુ છે, પરંતુ તેની ઝડપ ચીન જેટલી નથી. તેમને કહ્યું કે, જો તમે છેલ્લા 30 વર્ષોમાં જોશો તો ભારતની ઉન્નતિમાં વૈશ્વિક કહાન છે.જો તમારી પાસે બે દેશ છે, બે સમાજ છે, જેની વસ્તી અરબોમાં છે,ઇતિહાસ છે. સંસ્કૃતિ છે, તો એ ખાસ છે, કે તેમની વચ્ચે સંતુલન અને સમજ કેળવાય. બોર્ડર પર ભારત-ચીનના સૈનિકની અથડામણ વચ્ચે વિદેશ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Embed widget