શોધખોળ કરો

દેશમાં થઈ શકે છે ગૃહયુદ્ધ? એમપીના મંત્રી કૈલાસ વિજયવર્ગીયના દાવાથી ખળભળાટ

MP News: કૈલાસ વિજયવર્ગીયએ દાવો કર્યો છે કે આવનારા 30 વર્ષમાં ભારતમાં ગૃહયુદ્ધની સ્થિતિ બની શકે છે. તેમણે હિંદુઓને મજબૂત કરવા માટે કામ કરવા પર ભાર મૂક્યો.

Kailash Vijayvargiya News: મધ્ય પ્રદેશના મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ એક એવો મોટો દાવો કરી દીધો છે, જેને સાંભળીને દરેક કોઈ હેરાન પરેશાન છે. ખરેખર, કૈલાસ વિજયવર્ગીયએ ઇન્દોરમાં એક મોટું નિવેદન આપ્યું છે કે આવનારા 30 વર્ષમાં ભારતમાં ગૃહયુદ્ધની સ્થિતિ બની શકે છે.

મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું, "હું લશ્કરના એક નિવૃત્ત અધિકારી સાથે બેઠો હતો. તેમણે જણાવ્યું કે 30 વર્ષ પછી દેશની અંદર ગૃહયુદ્ધ થશે. જે રીતે આપણા દેશની અંદર ડેમોગ્રાફી બદલાઈ રહી છે, આપણે આના પર વિચાર કરવો જોઈએ." ડેમોગ્રાફીથી કૈલાસ વિજયવર્ગીયનો ઇશારો ધર્મોના આધારે વસ્તીથી છે.

હિંદુઓને મજબૂતી આપવાની વાત

મંત્રી કૈલાસ વિજયવર્ગીયનું કહેવું છે કે હવે હિંદુઓને કેવી રીતે મજબૂત કરવા, એના માટે કામ કરવું જોઈએ. દેશના તહેવારો બધા ધર્મના તહેવારો છે, આપણે આપણી વિચારસરણી બદલવી પડશે.

'જાતિબંધનથી મુક્ત થઈને સંગઠિત થવું જરૂરી'

કૈલાસ વિજયવર્ગીયએ આગળ કહ્યું કે કેટલાક લોકો આ સમયે દેશમાં ખુરશીની રાજનીતિ કરી રહ્યા છે. સમાજને મજબૂત કરવો પડશે, ત્યારે જ દેશ શક્તિશાળી થશે. આ માટે જાતિઓને ભૂલીને એક સાથે આવવું પડશે, જાતિબંધન તોડવા પડશે.

'ફૂટ પાડો રાજ કરો' વાળી રાજનીતિ કાયમ

ખરેખર, હિંદુ સમાજના કાર્યક્રમમાં કૈલાસ વિજયવર્ગીય લોકોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હિંદુ શબ્દની મજબૂતી માટે કામ કરવું આવશ્યક છે. હોળી, દિવાળી, રક્ષાબંધન બધાના તહેવારો છે. મહારાણા પ્રતાપ આપણા બધાના છે પરંતુ રાજપૂત સમાજે તેમના પર કબજો કરી લીધો. અંગ્રેજો તો ચાલ્યા ગયા પરંતુ તેમની 'ફૂટ પાડો રાજ કરો' વાળી રાજનીતિ હજુ પણ કાયમ છે.

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કૈલાસ વિજયવર્ગીયને તેમની પાર્ટીએ તેમના મનગમતા જિલ્લાઓનો પ્રભાર આપ્યો નથી. તેઓ ભોપાલ અથવા ઇન્દોરની જવાબદારી સંભાળવા માંગતા હતા, પરંતુ ભાજપ આલાકમાને આ બંને જિલ્લાઓ તેમનાથી દૂર રાખ્યા છે.

આ મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ કહ્યું કે, વિજયવર્ગીયનું નિવેદન સંપૂર્ણપણે બેજવાબદારીભર્યું છે, તેના માટે માફી માંગવી જોઈએ. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે વિજયવર્ગીય એ સ્પષ્ટતા કરે કે 30 વર્ષ પછી દેશમાં ગૃહયુદ્ધ શરૂ થવાનો ડર કયા નિવૃત્ત સૈન્ય અધિકારીએ વ્યક્ત કર્યો છે અને આ ડરનો આધાર શું છે? તેમણે કહ્યું કે વિજયવર્ગીયનું નિવેદન દેશમાં અસ્થિરતા અને ભયનું વાતાવરણ પેદા કરી રહ્યું છે અને શાંતિ અને ભાઈચારા પર સવાલો ઉભા કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ 'હજુ તો કોંગ્રેસમાંથી પણ...', ચંપાઈ સોરેનના ભાજપમાં જવાના સમાચાર વચ્ચે સરયૂ રાયનું મોટું નિવેદન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
Bangladesh: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, હવે અઝાન અને નમાજ દરમિયાન બંધ કરવા પડશે લાઉડસ્પીકર
Bangladesh: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, હવે અઝાન અને નમાજ દરમિયાન બંધ કરવા પડશે લાઉડસ્પીકર
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, રેન્કિંગમાં રોહિત-કોહલીને થયો ફાયદો
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, રેન્કિંગમાં રોહિત-કોહલીને થયો ફાયદો
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Aadhar Card: લગ્ન પછી આધાર કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પત્નીનું એડ્રેસ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?
Aadhar Card: લગ્ન પછી આધાર કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પત્નીનું એડ્રેસ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?
Embed widget