શોધખોળ કરો

ભાજપ દેશના મોટા રાજ્યના મુખ્યમંત્રીને બદલશે, આ દિગ્ગજ નેતાએ પોતાના રાજ્યમાં ભાજપનો કર્યો વિસ્તાર પણ

યેદુરપ્પા 16 જુલાઈએ અચાનક દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામુ આપવાના છે કે કેમ તેવી ચર્ચા થવા લાગી છે.

બેંગલૂરૂઃ ભાજપ વધુ એક રાજ્યના મુખ્યમંત્રીન બદલી નાંખશે એવા અહેવાલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને રાજીનામું આપવા કહી દેવાયું હોવાના અહેવાલ છે. યેદુરપ્પા સરકારને 26 જુલાઈએ બે વર્ષ પૂરાં થવાનાં છે. યેદુરપ્પાને બે વર્ષ પૂરાં કરીને 26 જુલાઈએ રાજીનામું આપવા કહી દેવાયું હોવાનો ભાજપનાં સૂત્રોનો દાવો છે.

યેદુરપ્પા 16 જુલાઈએ અચાનક દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામુ આપવાના છે કે કેમ તેવી ચર્ચા થવા લાગી છે. ટોચનાં અખબારોમાં છપાયેલા અહેવાલ પ્રમાણે યેદુરપ્પાને મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં ગવર્નર પદની ઓફર કરવામાં આવી હતીય

જો કે  યેદુરપ્પાએ વડાપ્રધાન મોદીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તમને મારી કામગીરથી સંતોષ ના હોય તો રાજીનામુ લઈ લો પણ પશ્ચિમ બંગાળમાં કે બીજા કોઈ પણ રાજ્યમાં ગવર્નર બનવાની મારી ઈચ્છા નથી. યેદુરપ્પામની નજીકનાં સૂત્રોન દાવો છે કે,  ભાજપ દ્વારા તેમના પુત્ર વિજયેન્દ્રને મુખ્યમંત્રીપદના દાવેદાર જાહેર ન કરાય ત્યાં સુધી યેદુરપ્પા કર્ણાટકના રાજકારણમાંથી નિવૃત થવા માંગતા નથી.

યેદુરપ્પા  શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. આ મુલાકાત તેમણ દાવો કર્યો કે, હાલ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો સવાલ પેદા થતો નથી. શુક્રવારે મેં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને  અમે રાજ્યના વિકાસ અંગે વિગતે ચર્ચા કરી હતી.

જો કે સૂત્રોનો દાવો છે કે, યેદુરપ્પાની વિદાય નક્કી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને હાઈકમાન્ડ તરફથી ભરોસો આપવામાં આવ્યો છે કે તે 26 જુલાઈએ પોતાના 2 વર્ષના શાસનની ઉજવણી કરી શકે છે. યેદુરપ્પાએ કોંગ્રેસ-જેડીએસની સરકારને ગબડાવીને ભાજપની સરકારની રચના કરાવી હતી. યેદુરપ્પા ભાજપના દિગ્ગજ નેતા છે અને કર્ણાટકમાં ભાજપનો વિસ્તાર કરવાનો યશ તેમને અપાય છે. ભાજપ આ કારણે યેદુરપ્પાને અડકતાં લાંબા સમયથી ખચકાય છે પણ હવે અસંતોષ વધી જતાં તેમને ખસેડવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
વોટ્સએપથી કેવી રીતે બુક કરી શકશો LPG સિલિન્ડર? આ રીતે મેળવો લાંબી લાઈનથી છૂટકારો
વોટ્સએપથી કેવી રીતે બુક કરી શકશો LPG સિલિન્ડર? આ રીતે મેળવો લાંબી લાઈનથી છૂટકારો
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
ટ્રેનમાં વોટ્સએપથી કેવી રીતે ઓર્ડર કરી શકશો જમવાનું? મિનિટોમાં સીટ પર આવશે ગરમાગરમ ભોજન
ટ્રેનમાં વોટ્સએપથી કેવી રીતે ઓર્ડર કરી શકશો જમવાનું? મિનિટોમાં સીટ પર આવશે ગરમાગરમ ભોજન
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Embed widget