શોધખોળ કરો

કોરોનાથી દર્દીનું મોત થતાં ગુસ્સે ભરાયેલા ઘરવાળાઓએ પહેલા ડૉક્ટરને ફટકાર્યો, ને પછી એમ્બ્યૂલન્સને આગ લગાડી દીધી

માહિતી પ્રમાણે, દર્દીના મોતથી ગુસ્સે ભરાયેલા તેના ઘરવાળાઓએ શહેરની BIMS હૉસ્પીટપ પર પણ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો

બેગ્લુંરુઃ કર્ણાટકાના બેલગાવીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજધાની બેગ્લુંરુથી લગભગ 500 કિલોમીટર દુર બેલગાવીમાં કોરોનાથી એક દર્દીનુ મોત થઇ ગયુ હતુ. આ વાતથી ઉશ્કેરાયેલા પરિવારજનો તોફાન મચાવી દીધુ હતુ. કોરોનાથી દર્દીનુ મોત થયા બાદ પરિવારજનોએ તોફાન મચાવ્યુ, હૉસ્પીટલના આઇસીયુ યુનિટમાં ડૉક્ટરની સાથે મારા મારી કરી, અને પછી એક એમ્બ્યૂલન્સને આગ ચંપી કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ બહાર આવ્યો છે, જેમાં એમ્બ્યૂલન્સ આગની લપેટોમાં બળતી દેખાઇ રહી છે, અને ફાયરફાઇટ્સ તેને હોલવવાની કોશિશ કરી રહ્યાં છે. માહિતી પ્રમાણે, દર્દીના મોતથી ગુસ્સે ભરાયેલા તેના ઘરવાળાઓએ શહેરની BIMS હૉસ્પીટપ પર પણ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોરોનાથી દર્દીનું મોત થતાં ગુસ્સે ભરાયેલા ઘરવાળાઓએ પહેલા ડૉક્ટરને ફટકાર્યો, ને પછી એમ્બ્યૂલન્સને આગ લગાડી દીધી કર્ણાટકામાં એક દિવસમાં સૌથી વધુ 4764 લોકો કોરોના સંક્રમિત થયા છે. આની સાથે કુલ કેસોની સંખ્યા 75833 પર પહોંચી ગઇ છે.વળી, મરનારાની સંખ્યા 1519 થઇ ગઇ છે, અને 1780 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં હવે કુલ 75833 કોરોના પૉઝિટીવ કેસો છે. કોરોનાથી દર્દીનું મોત થતાં ગુસ્સે ભરાયેલા ઘરવાળાઓએ પહેલા ડૉક્ટરને ફટકાર્યો, ને પછી એમ્બ્યૂલન્સને આગ લગાડી દીધી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget