શોધખોળ કરો

Telangana Assembly election: તેલંગાણા ચૂંટણીને લઈ BRSએ 115 ઉમેદવારો જાહેર કર્યા, 2 બેઠકો પરથી ચૂંટણી લડશે CM કેસીઆર

બીઆરએસ અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે સોમવારે (21 ઓગસ્ટ) આગામી ચૂંટણી માટે 115 ઉમેદવારોની યાદી  જાહેર કરી છે.

BRS Candidates List: બીઆરએસ અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે સોમવારે (21 ઓગસ્ટ) આગામી ચૂંટણી માટે 115 ઉમેદવારોની યાદી  જાહેર કરી છે. આ યાદીમાં સાત ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા છે. સીએમ કેસીઆર બે બેઠકો ગજવેલ અને કામારેડ્ડી પરથી ચૂંટણી લડશે.

મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે યાદી જાહેર કરતા  કહ્યું કે અમે 16 ઓક્ટોબરે વારંગલમાં અમારી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીશું. જે કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલો જણાશે તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે.

કેટીઆર સિરસિલાથી ચૂંટણી લડશે

સીએમ કેસીઆરે આગામી ચૂંટણીમાં 95-105 બેઠકો જીતવાની ભવિષ્યવાણી કરી છે. રાજ્ય સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રીના પુત્ર કેટીઆર સિરસિલાથી ચૂંટણી લડશે. તેલંગાણાની 119 સભ્યોની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે.  સીએમ કેસીઆર બે બેઠકો ગજવેલ અને કામારેડ્ડી પરથી ચૂંટણી લડશે.


ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા યાદી જાહેર કરી 

BRSએ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ યાદી બહાર પાડી છે. આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરતા BRSના વડા કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે AIMIM સાથે અમારી મિત્રતા ચાલુ રહેશે.

આ નેતાઓને ટિકિટ મળી

BRS દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સિરપુરથી કોનેરુ કોનપ્પા, ચેન્નુર (SC)થી બાલ્કા સુમન, બેલ્લમપલ્લી (SC)થી દુર્ગમ ચિન્નૈયા, મંચેરિલથી નદીપેલ્લી દિવાકર રાવ, આસિફાબાદ (ST)થી કોવા લક્ષ્મીને ટિકિટ આપવામાં આવી છે.

યાદીમાં ખાનાપુર (ST)થી  ભુક્યા જોનસન રાઠોડ નાઈક,  આદિલાબાદથી જોગુ રમન્ના, બોથા(ST)થી અનિલ જાધવ, નિર્મલથી અલ્લોલા ઈંદ્રકરણ રેડ્ડી, મડહોલથી ગદ્દીગારી વિઠ્ઠલ રેડ્ડી, બાંસવાડાથી પોચારમ શ્રીનિવાસ રેડ્ડી, બોધનથી મોહમ્મદ શકીલ આમિરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ ઉપરાંત જુક્કલ (SC)થી હનમંત શિંદે, યેલ્લારેડ્ડીથી જાજલા સુરેન્દ્ર, નિઝામાબાદ શહેરથી બિગાલા ગણેશ ગુપ્તા, નિઝામાબાદ ગ્રામીણથી ગોવર્ધન બાજીરેડ્ડી, બાલકોંડાથી વેમુલા પ્રશાંત રેડ્ડીને ટિકિટ આપવામાં આવી છે.   સીએમ કેસીઆર બે બેઠકો ગજવેલ અને કામારેડ્ડી પરથી ચૂંટણી લડશે.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.