શોધખોળ કરો

કેજરીવાલનો મોદીને સવાલઃ સર, દિલ્હી આવતી ઓક્સિજન ટેંકર બીજા રાજ્યમાં રોકાય તો મારે કેન્દ્રમાં કોને ફોન કરવો ?

ટીવી પર લાઈવ વાતચીતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ દેશની રાજધાનીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત તરફ ધ્યાન દોર્યું હતું.

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંક્રમમથી સૌથી વધારે પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યંત્રીઓ સાથે બેઠક કરી હતી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 332,730 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2263 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 193,279 લોકો ઠીક પણ થયા છે. 

ટીવી પર લાઈવ વાતચીતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ દેશની રાજધાનીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત તરફ ધ્યાન દોર્યું હતું. સરકાર સાથે જોડાયચેલ સૂત્રોએ કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલે પીએમ-સીએમ બેઠકને ‘રાજનીકિત ઉદ્દેશ્ય’થી ઉપયોગ કર્યો. તેમણે ઓક્સિજનની સપ્લાઈ હવાઈ માર્ગથી પહોંચડાવનો મુદ્દો ઉઠાવ્યો, તેમને કદાચ ખબર નથી કે આ પહેલેથી જ થઈ રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે, તેમણે (કેજરીવાલે) રેલવેના ઓક્સિજન એક્સપ્રેસ વિતે વાત કરી જ્યારે રેલવેના સૂત્રોનું કહેવું છે કે તેમણે આ વિશે રેલવા સાથે કોઈ જ વાત કરી નથી. તમણે રસીની કિંમત વિશે એ જાણતા પણ ખોટું બોલ્યા કે કેન્દ્ર રસીનો એક પણ ડોઝ પોતાની પાસે નથી રાખતું અને રાજ્યોની સાથે શેર કરે છે. સૂત્રો અનુસાર, તમામ રાજ્યોએ સ્થિતિ સારી કરવા માટે શું કરી રહ્યા છે, તેના વિશે કહ્યું જ્યારે કેજરીવાલે આ વિશે કોઈ વાત ન કહીં કે તે શું કરી રહ્યા છે ? સૂત્રોએ પણ કહ્યું કે, એવું લાગે છે કે કેજરીવાલ નીચલા સ્તેર તરી આવ્ય છે. તેમનું સમગ્ર ભાષણ, સમાધાન શોધવા માટે ન હતું. પરંતુ રાજનીતિક કરવા અને જવાબદારીથી બચવા પર કેન્દ્રિત હતું. આ પહેલાની બેઠકમાં  જ કેજરીવાલ બેજવાબદાર મૂડમાં જોવા મળ્યા હતા.

પીએમ-સીએમ મીટમાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં ઓક્સિજનની ફેક્ટરી નથી તો શું દિલ્હીના 2 કરોડ લોકોને ઓક્સિજન નહીં મળે. જો દિલ્હીમાં ફેક્ટરી નહીં હોય તો શું જે રાજ્યમાં છે તેઓ નહીં આપે. જો કોઈ રાજ્ય દિલ્હીના ભાગનું ઓક્સિજન રોકી લે તો હું કેન્દ્રમાં ફોન ઉઠાવીને કોની સાથે વાત કરું. સીએમ કેજરીવાલે કહ્યું કે, પીએમ મોદીએ યોગ્ય સમય પર કોરોનાની બેઠક બોલાવી છે. હું દિલ્હીના લોકો તરફથી હાથ જોડીને અપીલ કરું છું કે કડક પગલા નહીં લેવામાં આવો તો મોટી આપદા આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget