શોધખોળ કરો

રાજા રઘુવંશી હત્યા કેસ પર ખાન સરની પ્રતિક્રિયા, છોકરાઓની લગાવી 'ક્લાસ', કહ્યું- હજુ બ્લુ ડ્રમ...

Raja Raghuvanshi Murder Case: ખાન સર રાજા રઘુવંશીને એક સીધો છોકરો ગણાવ્યો. તેમણે કહ્યું કે સ્વસ્થ સંબંધ માટે થોડું અંતર સારું છે. છોકરાઓ અંગે તેમણે કહ્યું કે એવું લાગે છે કે આજકાલ આપણે ભગવાનનો અવતાર લઈને આવ્યા છીએ.

Raja Raghuvanshi Murder Case: મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની હત્યાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આ હત્યા માટે રાજાની પત્ની સોનમ રઘુવંશી અને અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મેઘાલય પોલીસ આ હત્યા કેસમાં વધુ તપાસ કરી રહી છે. આ દરમિયાન, પ્રખ્યાત શિક્ષક ખાન સરની પ્રતિક્રિયા આવી છે. તેમના વર્ગમાં ભણાવતી વખતે, તેમણે વ્યંગ કરીને આ સમગ્ર મામલા પર ઘણું કહ્યું.

'મેઘાલય લઈ જઈ મારી નાખવામાં આવ્યો'

ખાન સર રાજા રઘુવંશીને એક સરળ છોકરો ગણાવ્યો. ભણાવતી વખતે, તેમણે બાળકોને કહ્યું, "શું કહેશો, છોડો... તેને લઈ જઈને પર્વત પરથી નીચે ફેંકી દીધો. બિચારો મરી ગયો. જોયું કે આપણે પણ મરી ગયા અને ડ્રાઇવર સાથે ભાગી ગઈ... લગ્નને માત્ર એક મહિનો થયો હતો. તેને મેઘાલય લઈ ગઈ અને તેને નીચે ધકેલી દીધો, બિચારો પલટી ગયો."

'એવું લાગે છે કે તેઓ ભગવાનનો અવતાર લઈને આવ્યા છે...'

ખાન સર કહે છે, "ગરીબ રાજા એક સરળ છોકરો હતો. બ્લુ ડ્રમની કહાની હજુ શાંત થઈ નથી ત્યાં અને તેને પર્વત પરથી ફેંકી દેવામાં આવ્યો." ખાન સરે  છોકરાઓને ઠપકો પણ આપ્યો. સીધી વાતમાં ખાન સર કહે છે, "આજકાલ છોકરાઓ વિશે ટોણો મારતા તેમણે કહ્યું કે એવું લાગે છે કે તેઓ ભગવાનનો અવતાર લઈને આવ્યા છે. તેમણે કહ્યું, "સ્વસ્થ સંબંધ માટે થોડું અંતર સારું છે". આજના યુવાનો બહુ જલદી સામે વાળાની વાતનો ભરોશો કરી લે છે. તમને જણાવી દઈએ પટનાના ખાન સર પોતાની આગવી શૈલી માટે જાણીતા છે. તેઓ વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા રહે છે.

રાજા રઘુવંશી હત્યા કેસ શું છે?

રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. 20 મેના રોજ બંને હનીમૂન માટે મેઘાલય ગયા હતા. આ પછી, 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે સોનમ સહિત પાંચ આરોપીઓ મેઘાલય પોલીસની કસ્ટડીમાં છે. સોનમનો કથિત પ્રેમી રાજ કુશવાહ પણ આમાં સામેલ છે. આ લોકોને શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તે બધા એકબીજા પર માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. સોનમે તેના પતિ રાજાની હત્યામાં પોતાની ભૂમિકા સ્વીકારી લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Embed widget