શોધખોળ કરો

રાજા રઘુવંશી હત્યા કેસ પર ખાન સરની પ્રતિક્રિયા, છોકરાઓની લગાવી 'ક્લાસ', કહ્યું- હજુ બ્લુ ડ્રમ...

Raja Raghuvanshi Murder Case: ખાન સર રાજા રઘુવંશીને એક સીધો છોકરો ગણાવ્યો. તેમણે કહ્યું કે સ્વસ્થ સંબંધ માટે થોડું અંતર સારું છે. છોકરાઓ અંગે તેમણે કહ્યું કે એવું લાગે છે કે આજકાલ આપણે ભગવાનનો અવતાર લઈને આવ્યા છીએ.

Raja Raghuvanshi Murder Case: મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની હત્યાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આ હત્યા માટે રાજાની પત્ની સોનમ રઘુવંશી અને અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મેઘાલય પોલીસ આ હત્યા કેસમાં વધુ તપાસ કરી રહી છે. આ દરમિયાન, પ્રખ્યાત શિક્ષક ખાન સરની પ્રતિક્રિયા આવી છે. તેમના વર્ગમાં ભણાવતી વખતે, તેમણે વ્યંગ કરીને આ સમગ્ર મામલા પર ઘણું કહ્યું.

'મેઘાલય લઈ જઈ મારી નાખવામાં આવ્યો'

ખાન સર રાજા રઘુવંશીને એક સરળ છોકરો ગણાવ્યો. ભણાવતી વખતે, તેમણે બાળકોને કહ્યું, "શું કહેશો, છોડો... તેને લઈ જઈને પર્વત પરથી નીચે ફેંકી દીધો. બિચારો મરી ગયો. જોયું કે આપણે પણ મરી ગયા અને ડ્રાઇવર સાથે ભાગી ગઈ... લગ્નને માત્ર એક મહિનો થયો હતો. તેને મેઘાલય લઈ ગઈ અને તેને નીચે ધકેલી દીધો, બિચારો પલટી ગયો."

'એવું લાગે છે કે તેઓ ભગવાનનો અવતાર લઈને આવ્યા છે...'

ખાન સર કહે છે, "ગરીબ રાજા એક સરળ છોકરો હતો. બ્લુ ડ્રમની કહાની હજુ શાંત થઈ નથી ત્યાં અને તેને પર્વત પરથી ફેંકી દેવામાં આવ્યો." ખાન સરે  છોકરાઓને ઠપકો પણ આપ્યો. સીધી વાતમાં ખાન સર કહે છે, "આજકાલ છોકરાઓ વિશે ટોણો મારતા તેમણે કહ્યું કે એવું લાગે છે કે તેઓ ભગવાનનો અવતાર લઈને આવ્યા છે. તેમણે કહ્યું, "સ્વસ્થ સંબંધ માટે થોડું અંતર સારું છે". આજના યુવાનો બહુ જલદી સામે વાળાની વાતનો ભરોશો કરી લે છે. તમને જણાવી દઈએ પટનાના ખાન સર પોતાની આગવી શૈલી માટે જાણીતા છે. તેઓ વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા રહે છે.

રાજા રઘુવંશી હત્યા કેસ શું છે?

રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. 20 મેના રોજ બંને હનીમૂન માટે મેઘાલય ગયા હતા. આ પછી, 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે સોનમ સહિત પાંચ આરોપીઓ મેઘાલય પોલીસની કસ્ટડીમાં છે. સોનમનો કથિત પ્રેમી રાજ કુશવાહ પણ આમાં સામેલ છે. આ લોકોને શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તે બધા એકબીજા પર માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. સોનમે તેના પતિ રાજાની હત્યામાં પોતાની ભૂમિકા સ્વીકારી લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક્ટ્રેસ તૃષા પર સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget