શોધખોળ કરો

સમીર વાનખેડેના સમર્થનમાં કેંદ્રીય મંત્રી રામદાસ અઠાવલે, જાણો શું કહ્યું ?

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા નવાબ મલિક સતત આરોપ લગાવી રહ્યા છે.

Ramdas Athawale on Nawab Maliks Claims:  મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને NCP નેતા નવાબ મલિક સતત આરોપ લગાવી રહ્યા છે. નવાબ મલિકનો આરોપ છે કે સમીર વાનખેડે અનુસૂચિત જાતિના નથી. આ મામલે રિપબ્લિકન પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સમીર વાનખેડેના સમર્થનમાં આવ્યા છે. આ સાથે જ મંત્રી રામદાસ આઠવલેના નિવેદન બાદ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડે અને તેના પિતા જ્ઞાનદેવ વાનખેડેનું નિવેદન પણ આવ્યું છે.

અધિકારી સમીર વાનખેડેના બચાવમાં આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, "હું નવાબ મલિકને સમીર વાનખેડે અને તેના પરિવારને બદનામ કરવાના ષડયંત્રને રોકવા માટે કહેવા માંગુ છું. જો તેઓ કહે છે કે સમીર મુસ્લિમ છે, તો પછી તે મુસલમાન પર આરોપ કેમ લગાવી રહ્યા છે. આઠવલેએ કહ્યું કે સમીર વાનખેડે સાથે રિપબ્લિકન પાર્ટી ઉભી છ, સમીર વાનખેડેને કોઈ નુકસાન નહી થાય.

સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ અને પિતા ધ્યાનદેવ વાનખેડેએ રામદાસ આઠવલેની આજે મુલાકાત કરી. રામદાસ આઠવલેએ કહ્યું કે વાનખેડે પર નવાબ મલિકના આરોપ નિરાધાર છે. તેમાં કોઈ તથ્ય નથી. સમીર વાનખેડે દલિત છે. તેઓ દલિત સમાજથી આવે છે. તેમના પર જાણી જોઈને રોજ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમના પર આરોપ લગાવીને સમગ્ર દલિત સમાજને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. અમારી પાર્ટી સમીર વાનખેડેની સાથે છે. તેમને કોઈ નુકસાન પહોંચવા દઈશું નહીં. 

આઠવલેએ કહ્યું કે આરપીઆઈ તરફથી હું નવાબ મલિકને કહેવા માંગુ છું કે સમીર અને તેના પરિવારને બદનામ કરવાની કોશિશ બંધ કરો. જો તેઓ કહી રહ્યા છે કે સમીર મુસલમાન છે, તો તેઓ પણ મુસલમાન છે. તો પછી આરોપ કેમ લગાવી રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું, "સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ અમને દસ્તાવેજો બતાવ્યા કે તેમના પત્ની મુસ્લિમ હતા, તેઓ મહાર જાતિના છે. તેમણે અમને આ સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા છે. જે રીતે સમીર વાનખેડે પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેમ કે મેં મદદની માંગણી કરી છે, જેના માટે પિતા જ્ઞાનદેવ વાનખેડે અને સમીરની પત્ની ક્રાંતિ અહીં આવ્યા છે. સમીર વાનખેડે દલિત પરિવારના છે, તેને અનામત લેવાનો અધિકાર છે. આરક્ષણ દ્વારા IRS બન્યા છે."

 

તે જ સમયે, સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ કહ્યું, "અમે આજે અહીં આવ્યા છીએ, રામદાસ આઠવલેએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મલિક એક દલિતની સીટ છીનવી રહ્યા છે. આઠવલે અમારી સાથે ઉભા છે, કારણ કે તેઓ દરેક દલિતની કાળજી રાખે છે. નવાબ મલિકના અત્યાર સુધીના તમામ આરોપો ખોટા સાબિત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget