શોધખોળ કરો

કોરોનાના ઇલાજ મામલે કેજરીવાલ પર ભડક્યો કુમાર વિશ્વાસ, રામાયણના સૂરમાં કર્યો કટાક્ષ

કેજરીવાલ સરકારે બે દિવસ પહેલા જ નિર્ણય કર્યો હતો કે રાજધાની દિલ્હીની હૉસ્પીટલોમાં માત્ર દિલ્હીના જ કોરોના દર્દીઓનો ઇલાજ થશે. કેજરીવાલે કહ્યું હતુ કે કેન્દ્ર સરકારની હૉસ્પીટલોમાં જ બહાર વાળા ઇલાજ કરાવી શકશે. કેજરીવાલનો આ નિર્ણય લોકોને ગમ્યો નહીં

નવી દિલ્હીઃ દિલ્હીમાં માત્ર દિલ્હીના જ કોરોના વાયરસ સંક્રમિત લોકોના ઇલાજ કરવાને લઇને રાજકારણ ગરમ થઇ ગયુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના આ નિર્ણય બાદ દરેકના નિશાને આવી ગયા છે. વિપક્ષી દળોની સાથે સાથે હવે સામાજિક કાર્યકર્તા અને સામાન્ય લોકો કેજરીવાલના આ નિર્ણય સામે સવાલો ઉઠાવી રહ્યાં છે. હવે એકસમયના તેમના જ આમ આદમી પાર્ટીના સાથી કુમાર વિશ્વાસે પણ આ નિર્ણયને લઇને કેજરીવાલ પર કટાક્ષો કર્યા છે. કેજરીવાલ સરકારે બે દિવસ પહેલા જ નિર્ણય કર્યો હતો કે રાજધાની દિલ્હીની હૉસ્પીટલોમાં માત્ર દિલ્હીના જ કોરોના દર્દીઓનો ઇલાજ થશે. કેજરીવાલે કહ્યું હતુ કે કેન્દ્ર સરકારની હૉસ્પીટલોમાં જ બહાર વાળા ઇલાજ કરાવી શકશે. કેજરીવાલનો આ નિર્ણય લોકોને ગમ્યો નહીં. કોરોનાના ઇલાજ મામલે કેજરીવાલ પર ભડક્યો કુમાર વિશ્વાસ, રામાયણના સૂરમાં કર્યો કટાક્ષ કુમાર વિશ્વાસ પોતાના ફેસબુક પેજ પર પ્રસિદ્ધ ટીવી સીરિયલ રામાયણની એક ક્લિપ શેર કરી કેજરીવાલ સરકાર અને તેમના સમર્થકોને સંદેશ આપ્યો. આ ક્લિપ લક્ષ્મણના ઘાયલ થયા બાદ તેના ઇલાજ માટે લંકામાંથી લાવવામાં આવેલા વૈદ્ય સાથે જોડાયેલી છે, જેમાં તેને વૈદ્ય ધર્મનુ પાલન કરવા વિશે બતાવવામાં આવ્યુ છે.
કુમાર વિશ્વાસે આનો હવાલો આપતા લખ્યું- અલ્પસંખ્યક વૉટ બેન્કને ટોપી અને ઇફ્તાર સાથે અને બહુસંખ્યક વૉટ બેન્કને હનુમાન ભક્તનુ ચૂંટણી નાટક કરીને સાધતા રહેલા તે લોકો જે પોતાની ખાંસીનો ઇલાજ દિલ્હી વાળાઓના ટેક્સના પૈસાથી બેગ્લુરુમાં કરાવી રહ્યાં છે, તેને અને તેમના પાલિત ચિંટુઓને આ વીડિયો જરૂર જોવો જોઇએ, જે બતાવે છે કે ડૉક્ટર (વૈદ્ય) તથા હૉસ્પીટલ (આરોગ્યશાળા) તો પોતાના શત્રુમાં પણ અંતર નથી રાખતા. તમે અને અમે તો પણ તો એકજ દેશના નાગરિક છીએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget