શોધખોળ કરો

Lalu Yadav Kidney Transplant: લાલૂ પ્રસાદ યાદવ અને રોહિણીનું ઓપરેશન સફળ, તેજસ્વી યાદવે આપી જાણકારી

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી રોહિણી આચાર્યનું સોમવારે સિંગાપોરમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પહેલા રોહિણીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પટના: RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી રોહિણી આચાર્યનું સોમવારે સિંગાપોરમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પહેલા રોહિણી આચાર્યનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પછી લાલુ પ્રસાદ યાદવનું ઓપરેશન થયું. તેજસ્વી યાદવે ટ્વીટ કરીને આ મોટી જાણકારી આપી છે. સૌથી મોટી રાહત એ છે કે લાલુ અને રોહિણી બંને એકદમ સ્વસ્થ છે.

તેજસ્વી યાદવે શું કહ્યું ?

લાલુ અને રોહિણીના સફળ ઓપરેશન બાદ તેજસ્વી યાદવે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો. મોટી માહિતી આપતા કહ્યું- "પિતાના સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન પછી, તેમને ઓપરેશન થિયેટરમાંથી ICUમાં ખસેડવામાં આવ્યા હતા. દાતા મોટી બહેન રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર."

ભગવાન દરેકને રોહિણી આચાર્ય  જેવી દીકરી આપે-જગદાનંદ

સવાલ એ છે કે આગળ શું થશે, તો લાલુ અને રોહિણી બંને ડોક્ટરોની દેખરેખમાં રહેશે. સતત તપાસ અને અન્ય બાબતો થશે. બીજી તરફ આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે કહ્યું કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ગરીબોના મસીહા છે અને જલ્દી સ્વસ્થ થઈને આપણી વચ્ચે આવશે. રોહિણી આચાર્યએ કિડનીનું દાન કર્યું છે. જગદાનંદે કહ્યું કે ભગવાન આવી દીકરી દરેકને આપે.

તેજ પ્રતાપ યાદવે પણ પૂજા કરી હતી

રવિવારથી જ લાલુ પ્રસાદ યાદવ માટે પૂજા કરવામાં આવી રહી છે. સોમવારે તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ પ્રસાદના સ્વાસ્થ્યને લઈને તેમના ઘરે મહામૃત્યુંજય અને રુદ્રાભિષેક પણ કર્યો હતો. પિતા માટે લખ્યું- "ભગવાન તમને દુષ્ટ શક્તિઓથી દૂર રાખે, તમે ફરીથી સ્વસ્થ થયા બાદ હસો.  ભગવાન તરફથી મારી આ જ ઈચ્છા છે, તમે જલ્દી સ્વસ્થ થાઓ અને ઘરે આવો. જલ્દી સ્વસ્થ થાઓ પિતાજી Miss u.""

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Video Viral: ગજરાજને બેરહેમીપૂર્વક માર મારવાનો મહાવતો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નાલાયકીની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ !
Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર,PAAS આસપાસ
Banaskantha News: બનાસ નદીનું જળસ્તર વધતા બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો  મહાપ્રસાદ
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો મહાપ્રસાદ
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
Embed widget