શોધખોળ કરો

મહાભારતના યુદ્ધને 18 દિવસ લાગ્યા હતા, કોરોનાની લડાઈ 21 દિવસમાં જીતીશું: PM મોદી

PM મોદીએ ફરી એકવાર કહ્યું કે, આ જીવલેણ કોરોના વાયરસથી બચવા માટે એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવાની જરૂર છે.

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકોને વીડિયો કન્ફ્રેન્સથી સંવાદ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું. આ વખતે કોરોનાનું યુદ્ધ જીતવા માટે 21 દિવસ લાગશે. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ 21 દિવસોમાં દેશ કોરોના વાયરસ સામે યુદ્ધ જીતી લેશે. પીએમ મોદીએ કહ્યું કે, “આજે કોરોના વિરુદ્ધ જે યુદ્ધ સમગ્ર દેશ લડી રહ્યો છે, તેમાં 21 દિવસ લાગશે. આપણો પ્રયત્ન છે કે 21 દિવસમાં જીતી લઈશું. ” તેમણે કહ્યું કે મહાભારત સમયે શ્રી કૃષ્ણ સારથી હતા આ વખતે 130 કરોડ મહારથી સાથે મળીને કોરોનાને હરાવીશું. તેનાથી બચવા માટે એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવાની જરૂર છે. જે તકલીફો આજે આપણે ઉઠાવી રહ્યા છીએ, જે મુશ્કેલીઓ આજે થઈ રહી છે, તેની ઉંમર હાલમાં 21 દિવસ સુધી છે, પરંતુ જો કોરોનાનું સંકટ સમાપ્ત નહીં થાય, વાયરસનું ફેલાવાનું નહી અટકે તો તેનાથી કેટલું મોટું નુકસાન થઈ શકે છે, જેનો આપણે અંદાજો પણ લગાવી શકતા નથી. એવામાં જ્યારે દેશ સામે મોટું સંકટ હોય, સમગ્ર દુનિયા સામે આટલો મોટો પડકાર હોય, ત્યારે મુશ્કેલી નહીં આવે, બધું સારુ થઈ જશે, એવું કહેવું પોતાની સાથે વિશ્વાસઘાત કરવા જેવું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, “કેટલીક જગ્યાએથી એવી ઘટનાઓની જાણકારી મળી છે કે, જેનાથી હ્રદયને ઠેસ પહોંચી છે. મારી તમામ નાગરિકોને અપીલ છે કે, ડોક્ટર, નર્સ કે મેડિકલ સ્ટાફ સાથે કોઈ ખરાબ વર્તન કરે તો તમે ત્યાં જઈને લોકોને સમજાવો. સંકટના આ સમયે હોસ્પિટલમાં જે સફેદ કપડામાં નજર આવી રહ્યાં છે તે ભગવાનનું રૂપ છે. આજ તે લોકો જ આપણને મૃત્યુથી બચાવી રહ્યાં છે. પોતાના જીવને જોખમમાં મૂકીને આપણું જીવન બચાવી રહ્યાં છે. ” ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત સંખ્યા વધીને 606 થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 43 લોકો રિકવર પણ થઈ ચુક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Embed widget