શોધખોળ કરો

Narendra Giri Maharaj Death: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં નિધન, રૂમમાંથી મળી સુસાઈડ નોટ

Mahant Narendra Giri Died in Prayagraj: સાધુ સંતોની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતી અખાડા પરિષદ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

Mahant Narendra Giri Died in Prayagraj: સાધુ સંતોની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતી અખાડા પરિષદ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિનું નિધન થયું છે. પ્રયાગરાજમાં બાધમબરી મઠમાં તેમનું નિધન થયું છે. હાલ મોતનું કારણ નથી જાણી શકાયું. આ સમાચાર બાદ સાધુ સંતોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિના મોતને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે. 


અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિના મોતના મામલામાં ઉત્તરાખંડ પોલીસની મદદથી યૂપી પોલીસે આનંદ ગિરિની અટકાયત કરી છે. બાદમાં આનંદ ગિરિની વધારે પૂછપરછ કરવામાં આવી શકે છે.  આ પહેલા આનંદ ગિરિએ એબીપી ન્યૂઝ સાતે વાત કરતા આરોપ લગાવ્યો હતો કે યૂપી પોલીસનું આ ષડયંત્ર છે. આનંદ ગિરિએ કોઈપણ રીતે પોતાનો હાથ હોવાની વાતનો ઈનકાર કર્યો છે.


જ્યારે, મહંત નરેંદ્ર ગિરિના મોતને લઈ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, આનંદ ગિરિએ મહંત નરેંદ્ર ગિરિને લઈ કહ્યું કે તેમની હત્યા ષડયંત્ર કરીને કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું ઈશ્વર પુણ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન અને તેમના અનુયાયિઓને આ દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

हीं कर सकते. 

યૂપી વિધાનસભા અધ્યક્ષ હ્રદય નારાયણ દીક્ષિતે મહંત નરેંદ્ર ગિરિના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમના સમર્થકોનું કહેવું છે કે મહંત નેરંદ્ર ગિરિ આત્મહત્યા ન કરી શકે.

શિવરાજ સિંહ ચૌહાણે શોક વ્યક્ત કર્યો 

મહંત નરેંદ્ર ગિરિના નિધન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્ય7 પૂજ્ય સંત મહંત નરેંદ્ર ગિરિજી મહારાજના દેવલોકગમની દુખન સૂચના મળી. સનાતન ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂજ્ય સ્વામીજી દ્વારા સમાજ કલ્યાણમાં આપવામાં આવેલા યોગદાનને સદૈવ યાદ રાખવામાં આવશે. ઈશ્વર તેમના આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
Embed widget