શોધખોળ કરો

Narendra Giri Maharaj Death: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં નિધન, રૂમમાંથી મળી સુસાઈડ નોટ

Mahant Narendra Giri Died in Prayagraj: સાધુ સંતોની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતી અખાડા પરિષદ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

Mahant Narendra Giri Died in Prayagraj: સાધુ સંતોની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતી અખાડા પરિષદ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિનું નિધન થયું છે. પ્રયાગરાજમાં બાધમબરી મઠમાં તેમનું નિધન થયું છે. હાલ મોતનું કારણ નથી જાણી શકાયું. આ સમાચાર બાદ સાધુ સંતોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિના મોતને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે. 


અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિના મોતના મામલામાં ઉત્તરાખંડ પોલીસની મદદથી યૂપી પોલીસે આનંદ ગિરિની અટકાયત કરી છે. બાદમાં આનંદ ગિરિની વધારે પૂછપરછ કરવામાં આવી શકે છે.  આ પહેલા આનંદ ગિરિએ એબીપી ન્યૂઝ સાતે વાત કરતા આરોપ લગાવ્યો હતો કે યૂપી પોલીસનું આ ષડયંત્ર છે. આનંદ ગિરિએ કોઈપણ રીતે પોતાનો હાથ હોવાની વાતનો ઈનકાર કર્યો છે.


જ્યારે, મહંત નરેંદ્ર ગિરિના મોતને લઈ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, આનંદ ગિરિએ મહંત નરેંદ્ર ગિરિને લઈ કહ્યું કે તેમની હત્યા ષડયંત્ર કરીને કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું ઈશ્વર પુણ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન અને તેમના અનુયાયિઓને આ દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

हीं कर सकते. 

યૂપી વિધાનસભા અધ્યક્ષ હ્રદય નારાયણ દીક્ષિતે મહંત નરેંદ્ર ગિરિના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમના સમર્થકોનું કહેવું છે કે મહંત નેરંદ્ર ગિરિ આત્મહત્યા ન કરી શકે.

શિવરાજ સિંહ ચૌહાણે શોક વ્યક્ત કર્યો 

મહંત નરેંદ્ર ગિરિના નિધન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્ય7 પૂજ્ય સંત મહંત નરેંદ્ર ગિરિજી મહારાજના દેવલોકગમની દુખન સૂચના મળી. સનાતન ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂજ્ય સ્વામીજી દ્વારા સમાજ કલ્યાણમાં આપવામાં આવેલા યોગદાનને સદૈવ યાદ રાખવામાં આવશે. ઈશ્વર તેમના આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET Paper Leak: NEET પેપર લીકમાં CBIના રડાર પર કોણ? ટેલિગ્રામનો ઉપયોગ થયાનો ખુલાસો
NEET Paper Leak: NEET પેપર લીકમાં CBIના રડાર પર કોણ? ટેલિગ્રામનો ઉપયોગ થયાનો ખુલાસો
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET Paper Leak: NEET પેપર લીકમાં CBIના રડાર પર કોણ? ટેલિગ્રામનો ઉપયોગ થયાનો ખુલાસો
NEET Paper Leak: NEET પેપર લીકમાં CBIના રડાર પર કોણ? ટેલિગ્રામનો ઉપયોગ થયાનો ખુલાસો
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
IPL Playoff Scenario: KKR એ રોક્યો GT ની વિજય રથ; રોમાંચક થયો પ્લેઓફનો જંગ, જુઓ પોઇન્ટ ટેબલમાં શું થયો ફેરફાર
IPL Playoff Scenario: KKR એ રોક્યો GT ની વિજય રથ; રોમાંચક થયો પ્લેઓફનો જંગ, જુઓ પોઇન્ટ ટેબલમાં શું થયો ફેરફાર
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
Embed widget