શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં Poster Politics: ‘અમારી બાદશાહત તો ખાનદાની હૈ...’, ઉદ્વવ સરકાર પર રાજકીય સંકટની વચ્ચે શિવસેનાનુ પૉસ્ટર વૉર

આ પૉસ્ટમાં લખ્યું હતુ - તેરા ઘમંડ તો 4 દિન કા હૈ પગલે, અમારી બાદશાહી તો ખાનદાની હૈ... આ બેનર શિવસેના પાર્ષદ દીપમાલા બઢે તરફથી લગાવવામાં આવ્યુ છે.

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં એકબાજુ એકનાથ શિન્દે અને અન્ય શિવસેનાના ધારાસભ્યોને બળવાખોરી તેવરના કારણે રાજ્યની ઉદ્વવ સરકાર સંકટમાં આવી ગઇ છે, તો વળી બીજીબાજુ આને બચાવવા માટે જોરજોરથી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે શિવસેના તરફથી પૉસ્ટર દ્વારા વિરોધીઓ પર હુમલા કરવામાં આવ્યો છે. શિવસેના નેતા સંજય રાઉતના ઘરની બહાર બુધવારે સવારે એક પૉસ્ટર દ્વારા સતત વિરોધીઓ પર કટાક્ષ કરવામાં આવ્યો. 

શિવસેનાનુ પૉસ્ટર વૉર - 
આ પૉસ્ટમાં લખ્યું હતુ - તેરા ઘમંડ તો 4 દિન કા હૈ પગલે, અમારી બાદશાહી તો ખાનદાની હૈ... આ બેનર શિવસેના પાર્ષદ દીપમાલા બઢે તરફથી લગાવવામાં આવ્યુ છે. આ પૉસ્ટરમાં સંજય રાઉતની મોટી તસવીર લગાવવામાં આવી છે, અને આની નીચે દીપમાલાને જોઇ શકાય છે.

રાઉત બોલ્યા- એકનાથ શિન્દે પાછા આવી જશે -
આ બાજુ, મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, પાર્ટીની પ્રતિષ્ઠા સૌથી ઉપર છે, પાર્ટીથી વધુ કંઇ નથી. મહારાષ્ટ્રમાં સંકટ યથાવત છે. તેને આગળ કહ્યું કે, તે તમામ ધારાસભ્યોની સાથે સંપર્કમાં છે, આ પહેલા, મુંબઇથી સુરત અને ત્યારબાદ ગૌહાટીમાં 40 ધારાસભ્યો પહોંચ્યા છે. 

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં એકનાથ શિન્દેના બળવાખોરી તેવર બાદ ઉદ્વવ સરકારની ખુરશી ખતરામાં પડતી દેખાઇ રહી છે. તે રાજ્યમાં એમએલસી ચૂંટણી બાદ પહેલા મુંબઇથી સુરત અને હવે ત્યાંથી બળવાખોર ધારાસભ્યોને લઇને ગૌહાટી શિફ્ટ થઇ ગયો છે. તેને ગૌહાટી પહોંચ્યા બાદ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો મોટો દાવો કર્યો છે. એકનાથ શિન્દેની સાથે 33 શિવસેના ધારાસભ્ય અને 7 અપક્ષ પણ પહોંચ્યા છે. 

આ તમામ ગૌહાટીમાં રેડિસન બ્લૂમાં રોકાયા છે, તેને રિસીવ કરવા માટે ત્યાં બીજેપી નેતા સુશાંત બોરગોહેન અને પલ્લવ લોચન દાસ પહોંચ્યા હતા. સુશાંત બોરગોહેને કહ્યું કે, હું અહીં તેમને (સુરતથી ગૌહાટી આવેલા ધારાસભ્યોને) લેવા આવ્યો છું. હું વ્યક્તિગત સંબંધોના કારણે તેમને અહીં લેવા આવ્યો છું. મે ગણતરી નથી કરી કે કેટલા ધારાસભ્યો અહીં આવ્યા છે. મને તેમને પોતાના કાર્યક્રમ વિશે નથી બતાવ્યુ.

ઉદ્વવની સામે એકનાથ શિન્દેની શરત ?
હાલમાં તે રાજકીય સંકટ પેદા થયુ છે, તે પછી એ સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રમાં પડી જશે ઉદ્વવની સરકાર? આ સવાલની પાછળનુ કારણે એકનાથ શિન્દેની એ શરત છે, જેમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. એકનાથ શિન્દેએ ઠાકરેને સ્પષ્ટ કરી દીધુ છે કે તે શિવસેનામાં છે અને રહેશે પરંતુ શરત એ છે કે શિવસેના કોંગ્રેસ એનસીપીને છોડીને બીજેપીની સાથે મળીને સરકાર બનાવી લે. 

એકનાથ શિન્દેનુ માનવુ છે કે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને લગભગ 15 મિનીટ સુધી મંગળવારે વાચતીત કરી. આનાથી પહેલા ઉદ્વવ ઠાકરેની પત્નિ રશ્મિ ઠાકરેએ પણ એકનાથ શિન્દે સાથે વાત કરી. રશ્મિ ઠાકરે સાથે વાતચીત દરમિયાન શિન્દેએ કહ્યું તે કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન કરીને શિવસેના પોતાના વિચારોથી ભટકી રહી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Accident:  બે લોકોના મોત છતાં પણ 15 કલાકમાં જ મળી ગયા જામીન, જાણો અકસ્માતના કેસમાં આરોપી કેવી રીતે છૂટી જાય છે?
Accident: બે લોકોના મોત છતાં પણ 15 કલાકમાં જ મળી ગયા જામીન, જાણો અકસ્માતના કેસમાં આરોપી કેવી રીતે છૂટી જાય છે?
Thar Armada:  ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Thar Armada: ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Embed widget