શોધખોળ કરો

'લગ્નનું વચન જાતીય શોષણનું હથિયાર ના બને', હાઇકોર્ટે રેપના આરોપીને ન આપી રાહત

આરોપી રવિ કુમાર ભારતી ઉર્ફે બિટ્ટુએ ફોજદારી કેસને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી

અલ્હાબાદ હાઈકોર્ટે લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધો બાંધનારા આરોપી સામેના ફોજદારી કેસને રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે લગ્નના વચનને જાતીય શોષણ કરવા માટેના માધ્યમના રૂપમાં ઉપયોગ કરી શકાય નહીં. આ આદેશ જસ્ટિસ મંજૂ રાની ચૌહાણે આપ્યો હતો.

વાસ્તવમા જાન્યુઆરી 2019માં ગૌતમ બુદ્ધ નગરમાં એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેણે ઘણા વર્ષો પહેલા ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આરોપી સાથે તેની મિત્રતા થઇ હતી અને બાદમાં તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. તેણીને બે વખત ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી. આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને અન્ય મહિલાઓ સાથે સંબંધો રાખ્યા હતા. જેના કારણે પીડિતાએ આરોપી વિરુદ્ધ ફેઝ 3, ગૌતમ બુદ્ધ નગરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આરોપી રવિ કુમાર ભારતી ઉર્ફે બિટ્ટુએ ફોજદારી કેસને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી, જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ બિન-જામીનપાત્ર વોરંટ રદ કરવા અને આગળની કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સહમતિથી બનેલા સંબંધોને બળાત્કાર ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું કે લગ્નનું વચન સ્પષ્ટપણે ખોટું હતું, કારણ કે આરોપીના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો અને ફરિયાદીને ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરવામાં આવી છે. કોર્ટે અરજદાર સામે જાહેર કરાયેલ બિનજામીનપાત્ર વોરંટ અને કેસની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

ગયા મહિને પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે  ફેમિલી કોર્ટના આદેશ સામે પતિની અપીલ સ્વીકારી છે અને છૂટાછેડાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે પત્નીની ફરિયાદ પર નોંધાયેલી એફઆઈઆરમાં જો પતિ જેલમાં જાય છે તો તે પત્નીની ક્રૂરતા છે, પતિ છૂટાછેડા લેવાનો હકદાર છે અને પત્ની ક્રૂરતા માટે ભરણપોષણને પાત્ર નથી.

પતિએ અરજીમાં જણાવ્યું હતું કે તે અને તેની પત્ની 19 વર્ષથી અલગ રહે છે અને અરજદાર ક્રૂરતાના કેસમાં જેલ થઈ ગયા બાદ હવે તે તેની પત્ની સાથે રહી શકશે નહીં. અરજીનો વિરોધ કરતાં પત્નીએ દલીલ કરી હતી કે તે હજુ પણ તેની સાથે રહેવા તૈયાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget