શોધખોળ કરો

લોકડાઉન લાગુ થતાં પત્ની રહી ગઈ પિયરમાં, પતિને આવી યાદ ને ભર્યુ આવું પગલું, જાણો વિગતે

લોકડાઉન દરમિયાન કેટલાક લોકો તણાવમાં પણ આવી ગયા છે અને આત્મહત્યાનું પગલું ભરી બેઠા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કહેરને લઈ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે, જે 14 એપ્રિલ મધરાતે પૂરું થશે. લોકડાઉનમાં લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા જણાવ્યું છે. લોકડાઉન દરમિયાન કેટલાક લોકો તણાવમાં પણ આવી ગયા છે અને આત્મહત્યાનું પગલું ભરી બેઠા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશમાં પત્નીના વિરહમાં પતિએ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ઉત્તરપ્રદેશના ગોંડામાં એક વ્યક્તિની પત્ની લોકડાઉનના કારણે પિયરમાં ફસાઈ ગઈ હતી. આ વ્યક્તિ ઉપર પત્ની યાદ એટલી બધી વધારે સવાર થઈ ગઈ  કે તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, યુવકની પત્ની તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. જે બાદ લોકડાઉન લાગુ થયું અને તે પિયરમાં જ રહી ગઈ. આ દરમિયાન યુવકને પત્નીની યાદ આવવા લાગી. યુવક પત્નીને મળી શકતો નહોતો, જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો અને છેવટે રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. જોકે પત્નીના વિરહમાં તે ડિપ્રેશનમાં આવી આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
Embed widget