શોધખોળ કરો

આસામથી લઇને બિહાર સુધી ભારે પુરથી જનજીવન બેહાલ, સેંકડો ગામ પાણીમાં ડુબ્યા

આસામમાં ભારે પુરના કારણે માણસોની સાથે સાથે જાનવરો પણ જીવ ગુમાવી રહ્યાં છે, અત્યાર સુધી 66 જાનવર મૃત્યુ પામ્યા છે. કેટલાક કાંગીરંગા નેશનલ પાર્કમાં બહાર નીકળી ગયા છે અને રસ્તાંઓ પર દેખાઇ રહ્યાં છે. કાંગીરંગા પાર્કનો 80 ટકા ભાગ ડુબી ગયો છે

ગુવાહાટીઃ આસામ અને બિહારમાં પુરથી સ્થિતિ બેહાલ બની ગઇ છે. લાખો લોકો અસરગ્રસ્ત થયા છે, રિપોર્ટ પ્રમાણે સેંકડો ગામોમાં પુરની પાણી ફરી વળ્યુ છે, અને લાખો લોકો બેઘર બન્યા છે. બન્ને રાજ્યોની અનેક નદીઓ ઓવરફ્લૉ થઇ ગઇ છે, અને નદીઓનુ પાણી ગામ અને શહેરોમાં ઘૂસી ગયુ છે. રિપોર્ટ પ્રમાણે, ભારે પુરની સ્થિતિના કારણે બિહારના આઠ જિલ્લાના 30 ગામડા અને આસામના 33માંથી 28 જિલ્લા બ્રહ્મપુત્રા નદીથી પ્રભાવિત થયા છે. આસામમાં ભારે પુરના કારણે માણસોની સાથે સાથે જાનવરો પણ જીવ ગુમાવી રહ્યાં છે, અત્યાર સુધી 66 જાનવર મૃત્યુ પામ્યા છે. કેટલાક કાંગીરંગા નેશનલ પાર્કમાં બહાર નીકળી ગયા છે અને રસ્તાંઓ પર દેખાઇ રહ્યાં છે. કાંગીરંગા પાર્કનો 80 ટકા ભાગ ડુબી ગયો છે. આસામની વાત કરીએ તો 33 જિલ્લામાંથી 28 જિલ્લાના 54 લાખ લોકો જળપ્રલયથી અસરગ્રસ્ત થયા છે. પુર અને ભૂસ્ખલનથી મરનારાઓની સંખ્યા વધીને અહીં 102 થઇ ગઇ છે. બિહારની વાત કરીએ તો બાગમીત, ગંડક સહિતની મોટી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Embed widget