શોધખોળ કરો

મોદી સરકારે ડબલ માસ્ક અંગેની બહાર પાડી ગાઈડલાઈન, જાણો બે માસ્ક કેવા હોવા જોઈએ અને કેવા ન હોવા જોઈએ

રવિવારે સરકારે ડબલ માસ્ક પહેરતી વખતે શું કરશો અને શું ન કરશો તેને લઈ માહિતી આપી હતી. ડબલ માસ્ક સર્જિકલ માસ્ક હોવું જોઈએ. ડબલ અથવા ત્રિપલ લેયર ક્લોથ માસ્ક પણ સારું છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના (Corona Cases India)  રાફડો ફાટ્યો છે. કોરોનાને રોકવા ઘણાં રાજ્યોએ લોકડાઉન (Lockdown) લગાવ્યું છે. જોકે કોરોનાને રોકવા માસ્ક કારગર સાબિત થાય છે. થોડા દિવસ પહેલા અમેરિકામાં માસ્કને લઈ એક રિસર્ચ થયું હતું. જેમાં ડબલ માસ્ક (Double Mask) પહેરવાથી કોરોના વાયરસને ફેલાવાથી 95 ટકા સુધી રોકી શકાતો હોવાનું તારણ નીકળ્યું હતું. હાલની સ્થિતિમાં જો તમામ લોકો ડબલ માસ્ક પહેરે તો સ્થિતિ ઝડપથી સુધરી શકે છે. રવિવારે સરકારે ડબલ માસ્ક પહેરતી વખતે શું કરશો અને શું ન કરશો તેને લઈ માહિતી આપી હતી.

શું કરશો

  • ડબલ માસ્ક સર્જિકલ માસ્ક હોવું જોઈએ. ડબલ અથવા ત્રિપલ લેયર ક્લોથ માસ્ક પણ સારું છે.
  • માસ્ક નાકને બરોબર ઢાંકે તે રીતે પહરેવું જોઈએ.
  • માસ્ક પહેરર્યા બાદ શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખો.

શું ન કરશો

  • એક જ પ્રકારના બે માસ્ક સાથે ન પહેરો.
  • સતત બે દિવસ સુધી કોઈ માસ્ક ન પહેરો.
  • કોટન માસ્કને સતત ધોતા રહો અને લાંબા સમય સુધી ન પહેરો.

અમેરિકન સેન્ટર ઓફ ડિસીઝ એન્ડ પ્રિવેંશન મુજબ કોરોના વાયરસથી બચવા માટે ડબલ માસ્ક પહેરેવું શ્રેષ્ઠ વિકલ્પ છે. સીડીસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સ્ટડી મુજબ, કોવિડ-19થી બચવા ડબલ માસ્ક વધારે સુરક્ષિત છે. સ્ટડીમાં જોવા મળ્યું કે ડબલ માસ્ક વધારે સુરક્ષા આપે છે અને કોરોનાને ફેલાવાથી રોકે છે. એક્સપર્ટના કહેવા મુજબ જો તમે એન 95 અથવા કેએન95 માસ્ક પહેર્યુ હોય તો તમારે ડબલ માસ્ક પહેરવાની જરૂર નથી.

ચા પીવાથી કોરોના થતો અટકાવી શકાય છે અને સંક્રમિત વ્યક્તિ પણ જલદી સ્વસ્થ થઈ જાય છે ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Maharashtra Lockdown: ગુજરાતને અડીને આવેલું આ રાજ્ય 31 મે સુધી લંબાવશે લોકડાઉન ?

મોદી સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે, રસીકરણ રાજ્યો પર છોડી દીધું, જાણો કયા ટોચના નેતાએ લગાવ્યો આરોપ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Embed widget