શોધખોળ કરો

મોદીએ ગુજરાતના આ IAS અધિકારીને સોંપી મોટી જવાબદારી, નિવૃત્તિના 3 દિવસ પહેલાં જ કરાઈ મોટા હોદ્દા પર નિમણૂક

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના IAS , IPS અધિકારીઓનો કેન્દ્રમાં મહત્વના હોદ્દા મળ્યા છે.

નવી દિલ્લીઃ ગુજરાત કેડરના વધુ એક IAS અધિકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની જવાબદારી સોંપી છે. ગુજરાત કેડરના વધુ એક IAS અધિકારીને પી.ડી. વાઘેલાની ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ચેરપર્સન પદે નિમણૂક કરવામાં આવી છે. વાઘેલા આ મહિને જ નિવૃત થવાના હતા પણ મોદી સરકારે તેમનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી નવી જવાબદારી સોંપી દીધી છે. વાધેલા 1986 બેંચના IAS અધિકારી છે. હાલમાં કેન્દ્રના ફાર્માસ્યુટિકલ સેક્રેટરી વાઘેલા 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના હતા પણ નિવૃત્તિ પછી તરત તેમને ટ્રાઈમાં નિમણૂક અપાઈ છે. પી.ડી.વાઘેલાની ગયા વર્ષે ફાર્માસ્યૂટિક સેક્રેટરી તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી. અગાઉ તેઓએ ગુજરામાં પાંચ વર્ષ સુધી સેલટેક્સ કમિશનર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત યુપીએની સરકાર વખતે કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના IAS , IPS અધિકારીઓનો કેન્દ્રમાં મહત્વના હોદ્દા મળ્યા છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ લેફ્ટન્ટ ગવર્નર ગુજરાત કેડરના સિનિયર IAS ઓફિસર જીસી મુર્મુને કેગના વડા બનાવ્યા હતા. ગયા મહિનામાં જ વર્લ્ડ બેન્કના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકેની મુદ્દત પૂર્ણ કરીને આવેલા ગુજરાત કેડરના સિનિયર મહિલા IAS એસ અર્પણાને ફાર્માસ્યુટિકલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Train Hijack: 104 બંધકોને છોડાવ્યાનો પાકિસ્તાનનો દાવો, બલૂચ આર્મીએ 30 સૈનિકોને માર્યાનો કર્યો દાવોUSA Vs Canada Tariff War: કેનેડાના વળતા જવાબથી અકળાયા ટ્રમ્પ, USAના ચાર રાજ્યોમાં અંધારપટ્ટનું જોખમUSA Tariff News: ટેરિફને લઈને ટ્રમ્પના દાવાને ભારતે ગણાવ્યો ખોટો,જુઓ માહિતી વિગતવારHakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી
UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી
Airtel બાદ હવે Reliance Jioએ કર્યા Starlink સાથે કરાર, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ
Airtel બાદ હવે Reliance Jioએ કર્યા Starlink સાથે કરાર, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ
Rishabh pant sister wedding: ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોનીના ડાન્સે લૂંટી મહેફિલ, વીડિયો થયો વાયરલ
Rishabh pant sister wedding: ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોનીના ડાન્સે લૂંટી મહેફિલ, વીડિયો થયો વાયરલ
Embed widget