શોધખોળ કરો

Jabalpur: સંઘના વડા મોહન ભાગવતે PM મોદી અને VHP પર આપ્યું નિવેદન, કહ્યુ- RSS નથી કરતું કંન્ટ્રોલ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને સંઘનું માર્ગદર્શન લેવા માટે સ્વતંત્ર છે

મધ્યપ્રદેશના જબલપુરમાં આરએસએસના મોહન ભાગવતે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ હિન્દુ પરિષદ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ નથી. આરએસએસ વડાએ કહ્યું કે એ વાત સાચી છે કે મોદી સ્વયંસેવક છે અને જેઓ VHP ચલાવે છે તે પણ સ્વયંસેવક છે. તેમણે કહ્યું કે બંને પોતપોતાનું કામ સ્વતંત્ર રીતે કરે છે.

આરએસએસ ચીફ મોહન ભાગવતે માન્યુ હતું કે વડાપ્રધાન મોદીને સ્વયંસેવક કહેવું યોગ્ય છે. તેમણે કહ્યું કે VHP પણ RSS સાથે જોડાયેલું નથી અને ન તો સંઘ પ્રત્યક્ષ કે સીધા રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રણ કરે છે. આરએસએસ વડા શુક્રવારે જબલપુરમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા.

'VHP અને PM મોદી સંઘનું માર્ગદર્શન લેવા માટે સ્વતંત્ર છે'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને સંઘનું માર્ગદર્શન લેવા માટે સ્વતંત્ર છે અને લે પણ છે.  આરએસએસના વડાએ ફરી કહ્યુ હતું કે હિંદુ ધર્મ એ ધર્મ નથી પરંતુ જીવનશૈલી અને પરંપરા છે. ભારતમાં વસતા વિવિધ સંપ્રદાયો, જાતિઓ અને પ્રદેશો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે. જે કોઈ સમાન પરંપરાઓમાં માને છે તે આ વ્યાખ્યા હેઠળ આવે છે. તેમણે આદર્શ સમાજના નિર્માણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંઘનો ભાગ બનવા અપીલ કરી હતી.

RSSના વિરોધીએ પણ સમાજના નિર્માણમાં સહયોગ આપવો જોઈએ - ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે જો કોઈ સંઘની વિરુદ્ધ હોય તો પણ તેમણે પોતાની રીતે સમાજના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. દરેક વ્યક્તિએ ભારત માતાનું ઋણ ચૂકવવું જોઈએ. આ સાથે દરેક સંપ્રદાય અને જાતિના લોકોને સ્નેહપૂર્વક મળવું જોઈએ. આંતરિક સૂત્રોનું કહેવું છે કે સંઘ પ્રમુખની ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે સંઘ દેશના દરેક ઘર સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વર્ષ 2025 સુધીમાં સંઘે જનાધાર બમણો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget