શોધખોળ કરો

Jabalpur: સંઘના વડા મોહન ભાગવતે PM મોદી અને VHP પર આપ્યું નિવેદન, કહ્યુ- RSS નથી કરતું કંન્ટ્રોલ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને સંઘનું માર્ગદર્શન લેવા માટે સ્વતંત્ર છે

મધ્યપ્રદેશના જબલપુરમાં આરએસએસના મોહન ભાગવતે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ હિન્દુ પરિષદ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ નથી. આરએસએસ વડાએ કહ્યું કે એ વાત સાચી છે કે મોદી સ્વયંસેવક છે અને જેઓ VHP ચલાવે છે તે પણ સ્વયંસેવક છે. તેમણે કહ્યું કે બંને પોતપોતાનું કામ સ્વતંત્ર રીતે કરે છે.

આરએસએસ ચીફ મોહન ભાગવતે માન્યુ હતું કે વડાપ્રધાન મોદીને સ્વયંસેવક કહેવું યોગ્ય છે. તેમણે કહ્યું કે VHP પણ RSS સાથે જોડાયેલું નથી અને ન તો સંઘ પ્રત્યક્ષ કે સીધા રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રણ કરે છે. આરએસએસ વડા શુક્રવારે જબલપુરમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા.

'VHP અને PM મોદી સંઘનું માર્ગદર્શન લેવા માટે સ્વતંત્ર છે'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને સંઘનું માર્ગદર્શન લેવા માટે સ્વતંત્ર છે અને લે પણ છે.  આરએસએસના વડાએ ફરી કહ્યુ હતું કે હિંદુ ધર્મ એ ધર્મ નથી પરંતુ જીવનશૈલી અને પરંપરા છે. ભારતમાં વસતા વિવિધ સંપ્રદાયો, જાતિઓ અને પ્રદેશો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે. જે કોઈ સમાન પરંપરાઓમાં માને છે તે આ વ્યાખ્યા હેઠળ આવે છે. તેમણે આદર્શ સમાજના નિર્માણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંઘનો ભાગ બનવા અપીલ કરી હતી.

RSSના વિરોધીએ પણ સમાજના નિર્માણમાં સહયોગ આપવો જોઈએ - ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે જો કોઈ સંઘની વિરુદ્ધ હોય તો પણ તેમણે પોતાની રીતે સમાજના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. દરેક વ્યક્તિએ ભારત માતાનું ઋણ ચૂકવવું જોઈએ. આ સાથે દરેક સંપ્રદાય અને જાતિના લોકોને સ્નેહપૂર્વક મળવું જોઈએ. આંતરિક સૂત્રોનું કહેવું છે કે સંઘ પ્રમુખની ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે સંઘ દેશના દરેક ઘર સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વર્ષ 2025 સુધીમાં સંઘે જનાધાર બમણો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
હવે 75 રૂપિયા નહીં ભરવા પડે! 1 જુલાઈથી આધારમાં આ અપડેટ થશે મફત, જાણો શું બદલાયું
હવે 75 રૂપિયા નહીં ભરવા પડે! 1 જુલાઈથી આધારમાં આ અપડેટ થશે મફત, જાણો શું બદલાયું
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
Embed widget