શોધખોળ કરો

મુંબઈઃ કોરોનાનો કહેર વધતા હવે મોલમાં એન્ટ્રી લેતા પહેલા રેપિડ એન્ટીજન ટેસ્ટ થશે

લોકોને મોલમાં એન્ટ્રી પહેલા અથવા પોતાનો નેગેટિવ રોપર્ટ બતાવવો પડશે અથવા ટેસ્ટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.

મુંબઈઃ કોરોનાનો કહેર વધતા હવે મોલમાં જનારા લોકો માટે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીએમસીએ કહ્યું કે, તે મુંબઈમાં તમામ મોલને કોરોના વાયરસ ટેસ્ટના સેમ્પલ લેવા માટે રેપિડ એન્ટીજન ટેસ્ટની સુવિધા આપશે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર સુરેશ કાકાનીએ કહ્યું કે, ઝડપથી વધી રહેલ કોરોનાના કેસને કારણે બીએમસીએ આ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, 22 માર્ચતી તમામ મોલ માટે સ્વેબ કલેક્શનની સુવિધા ફરજિયાત હશે. તેના માટે એક ટીમ એન્ટરન્સ ગેટ પર કીટ સાથે હાજર રહેશે.

નેગેટિવ રિપોર્ટ બતાવવા પર નહીં થાય ટેસ્ટ

બીએમસીના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, લક્ષણ હોય તેવા દર્દીને ઓળખવો મુશ્કેલ છે અને એક વખત જ્યારે કોઈ વ્યક્તિ મોલ જેવી ભીડભાડવાળી જગ્યાએ જાય છે તયારે વાયરલ ફેલાઈ શકે છે. તેમણે કહ્યું કે, લોકોને મોલમાં એન્ટ્રી પહેલા અથવા પોતાનો નેગેટિવ રોપર્ટ બતાવવો પડશે અથવા ટેસ્ટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.

મુખ્યમંત્રી ઠાકરેએ મોલ માલિકો સાથે કરી હતી મીટિંગ

બીએમસીએ એ પણ કહ્યું કે, મુંબઈમાં લોકડાઉન અથવા નાઈટ કર્ફ્યુની કોઈ શક્યતા નથી. તેના બદલે બસ સ્ટોપ, જાહેર પાર્કિંગ પ્લેસ, આઉટસાઈડ ભોજનલાય જેવી ભીડભાડવાળી જગ્યાએ કડકાઈથી તપાસ કરવામાં આવશે. 18 માર્ચના રોજ મુંબઈમાં 2877 નવા કેસ અને 8 મોત થયા છે. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં કેસ વધી શકે છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ મોલ માલિકો સાથે મુલાકાત કરી હતી અને કોવિડના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી હતી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે, રાજ્યમાં વધતા કેસ માટે લોકડાઉન એ સમાધાન નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Embed widget