શોધખોળ કરો

મુંબઈઃ કોરોનાનો કહેર વધતા હવે મોલમાં એન્ટ્રી લેતા પહેલા રેપિડ એન્ટીજન ટેસ્ટ થશે

લોકોને મોલમાં એન્ટ્રી પહેલા અથવા પોતાનો નેગેટિવ રોપર્ટ બતાવવો પડશે અથવા ટેસ્ટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.

મુંબઈઃ કોરોનાનો કહેર વધતા હવે મોલમાં જનારા લોકો માટે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીએમસીએ કહ્યું કે, તે મુંબઈમાં તમામ મોલને કોરોના વાયરસ ટેસ્ટના સેમ્પલ લેવા માટે રેપિડ એન્ટીજન ટેસ્ટની સુવિધા આપશે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર સુરેશ કાકાનીએ કહ્યું કે, ઝડપથી વધી રહેલ કોરોનાના કેસને કારણે બીએમસીએ આ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, 22 માર્ચતી તમામ મોલ માટે સ્વેબ કલેક્શનની સુવિધા ફરજિયાત હશે. તેના માટે એક ટીમ એન્ટરન્સ ગેટ પર કીટ સાથે હાજર રહેશે.

નેગેટિવ રિપોર્ટ બતાવવા પર નહીં થાય ટેસ્ટ

બીએમસીના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, લક્ષણ હોય તેવા દર્દીને ઓળખવો મુશ્કેલ છે અને એક વખત જ્યારે કોઈ વ્યક્તિ મોલ જેવી ભીડભાડવાળી જગ્યાએ જાય છે તયારે વાયરલ ફેલાઈ શકે છે. તેમણે કહ્યું કે, લોકોને મોલમાં એન્ટ્રી પહેલા અથવા પોતાનો નેગેટિવ રોપર્ટ બતાવવો પડશે અથવા ટેસ્ટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.

મુખ્યમંત્રી ઠાકરેએ મોલ માલિકો સાથે કરી હતી મીટિંગ

બીએમસીએ એ પણ કહ્યું કે, મુંબઈમાં લોકડાઉન અથવા નાઈટ કર્ફ્યુની કોઈ શક્યતા નથી. તેના બદલે બસ સ્ટોપ, જાહેર પાર્કિંગ પ્લેસ, આઉટસાઈડ ભોજનલાય જેવી ભીડભાડવાળી જગ્યાએ કડકાઈથી તપાસ કરવામાં આવશે. 18 માર્ચના રોજ મુંબઈમાં 2877 નવા કેસ અને 8 મોત થયા છે. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં કેસ વધી શકે છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ મોલ માલિકો સાથે મુલાકાત કરી હતી અને કોવિડના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી હતી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે, રાજ્યમાં વધતા કેસ માટે લોકડાઉન એ સમાધાન નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
Embed widget