શોધખોળ કરો

મુંબઈઃ કોરોનાનો કહેર વધતા હવે મોલમાં એન્ટ્રી લેતા પહેલા રેપિડ એન્ટીજન ટેસ્ટ થશે

લોકોને મોલમાં એન્ટ્રી પહેલા અથવા પોતાનો નેગેટિવ રોપર્ટ બતાવવો પડશે અથવા ટેસ્ટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.

મુંબઈઃ કોરોનાનો કહેર વધતા હવે મોલમાં જનારા લોકો માટે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીએમસીએ કહ્યું કે, તે મુંબઈમાં તમામ મોલને કોરોના વાયરસ ટેસ્ટના સેમ્પલ લેવા માટે રેપિડ એન્ટીજન ટેસ્ટની સુવિધા આપશે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર સુરેશ કાકાનીએ કહ્યું કે, ઝડપથી વધી રહેલ કોરોનાના કેસને કારણે બીએમસીએ આ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, 22 માર્ચતી તમામ મોલ માટે સ્વેબ કલેક્શનની સુવિધા ફરજિયાત હશે. તેના માટે એક ટીમ એન્ટરન્સ ગેટ પર કીટ સાથે હાજર રહેશે.

નેગેટિવ રિપોર્ટ બતાવવા પર નહીં થાય ટેસ્ટ

બીએમસીના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, લક્ષણ હોય તેવા દર્દીને ઓળખવો મુશ્કેલ છે અને એક વખત જ્યારે કોઈ વ્યક્તિ મોલ જેવી ભીડભાડવાળી જગ્યાએ જાય છે તયારે વાયરલ ફેલાઈ શકે છે. તેમણે કહ્યું કે, લોકોને મોલમાં એન્ટ્રી પહેલા અથવા પોતાનો નેગેટિવ રોપર્ટ બતાવવો પડશે અથવા ટેસ્ટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.

મુખ્યમંત્રી ઠાકરેએ મોલ માલિકો સાથે કરી હતી મીટિંગ

બીએમસીએ એ પણ કહ્યું કે, મુંબઈમાં લોકડાઉન અથવા નાઈટ કર્ફ્યુની કોઈ શક્યતા નથી. તેના બદલે બસ સ્ટોપ, જાહેર પાર્કિંગ પ્લેસ, આઉટસાઈડ ભોજનલાય જેવી ભીડભાડવાળી જગ્યાએ કડકાઈથી તપાસ કરવામાં આવશે. 18 માર્ચના રોજ મુંબઈમાં 2877 નવા કેસ અને 8 મોત થયા છે. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં કેસ વધી શકે છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ મોલ માલિકો સાથે મુલાકાત કરી હતી અને કોવિડના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી હતી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે, રાજ્યમાં વધતા કેસ માટે લોકડાઉન એ સમાધાન નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
Embed widget